By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    14 minutes ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    1 hour ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    2 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    3 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: 9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ

Last updated: 2025/06/03 at 7:36 AM
7 days ago
Share
9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ
SHARE

IPL 2025ની ફાઈનલની એક ઐતિહાસિક મેચ થવા જઈ રહી છે. 3 જૂન 2025એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની ટીમ આમને સામને હશે.

આ બંને ટીમ માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ ખાસ રહી છે.લીગ સ્ટેજમાં આ ટીમ જ ટોપ-2 રહી હતી અને હવે ટાઈટલ જીતવાથી એક પગલું દૂર છે, આ મેચ ફેન્સ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. તેમને 9 વર્ષ બાદ એક ખાસ નજારો જોવા મળવાનો છે.

9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની નજર હવે પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી પર રહેશે. આ નજારો 2016 બાદ પહેલી વાર હશે, જ્યારે ફાઈનલમાં એવી બંને ટીમ આમને સામને હશે, જેમને અત્યાર સુધી એક પણ આઈપીએલ ટ્રોફી જીતી ન હોય. એટલે કે ક્રિકેટ ફેન્સને 9 વર્ષ બાદ એવી ટીમો વચ્ચે ફાઈનલ જોવા મળશે, જેને એક પણ સીઝનમાં ટાઈટલ જીત્યું ન હોય. આનો અર્થ એ છે રે આઈપીએલને તેનું આઠમું ચેમ્પિયન મળશે અને 2022 બાદ આ પહેલી વાર હશે, જ્યાપે કોઈ નવી ટીમ ટાઈટલ જીતશે.

આ પહેલા 2016માં ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ વચ્ચે રમાશે. ત્યારે બંને ટીમો પાસે કોઈ ટાઈટલ ન હતું અને સનરાઈઝર્સ હૈદરાબાદે RCBની હરાવીને પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતું. આ બાદ 2017 થી 2024 સુધી દરેક ફાઈનલમાં ઓછામાં ઓછી એક એવી ટીમ હતી, જે પહેલા ટાઈટલ જીતી હતી. જેમ કે ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, અથવા કોલકાતા નાઈટ રાઈડર્સ.

2022 પછી મળશે નવું ચેમ્પિયન

2022માં ગુજરાત ટાઈટન્સે પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતું, જે તેની ડેબ્યૂ સિઝનમાં મોટી સિદ્ધિ હતી. આ બાદ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું, જે પહેલા પણ ચેમ્પિયન રહી ચૂક્યા હતા. પરંતુ 2025 માં આરસીબી અને પીબીકેએસ વચ્ચે થનારી ફાઈનલ મેચમાં એક નવો ચેમ્પિયન મળશે, જે 2022 બાદ પહેલીવાર આવું થશે.

IPLના 17 સીઝનના ઈતિહાસમાં અત્યાર સુધી 7 ટીમ ચેમ્પિયન બની ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2009), ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011, 2018, 2021, 2023), કોલકાતા નાઈટ રાઈડર્સ (2012, 2014, 2024), મુંબઈ ઈન્ડિયન્સ (2013, 2015, 2017, 2019, 2020), સનરાઈઝર્સ હૈદરાબાદ (2016) અને ગુજરાત ટાઈટન્સ (2022). હવે 2025માં વિનર ગમે તે હોય પરંતું આઈપીએલને આઠમું ચેમ્પિયન મળશે તે નિશ્ચિત છે.

You Might Also Like

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bangalore ભાગદોડની ઘટના પર BCCI કરશે કાર્યવાહી? કહ્યું-અમે ચૂપ ન રહી શકીએ…
સ્પોર્ટ્સ

Bangalore ભાગદોડની ઘટના પર BCCI કરશે કાર્યવાહી? કહ્યું-અમે ચૂપ ન રહી શકીએ…

By 2 days ago
Shreyas Iyerએ મેળવી આ સિદ્ધિ, IPLમાં આવું કરનાર બન્યો પહેલો કેપ્ટન
Earthquake: કરાચીમાં કેદીઓ જેલની દિવાલો તોડીને ભાગી છૂટયા, એક કેદીનું મોત
RCBએ પરમિશન વિના રાખી વિક્ટ્રી પરેડ? બેંગ્લુરુ ભાગદોડ મામલે નવો ખુલાસો!
RCBએ બેંગ્લુરુમાં થયેલી ભાગદોડ પર વ્યક્ત કર્યું દુ:ખ, શેડ્યુલમાં કર્યો ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?