By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    6 minutes ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    1 hour ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    3 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ

Last updated: 2025/06/05 at 1:48 AM
5 days ago
Share
RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ
SHARE

બેંગ્લુરુમાં જે વખતે IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વિક્ટ્રી પરેડ ચાલી રહી હતી તે દરમિયાન 11 ફેન્સે જીવ ગુમાવ્યા. આ ઘટના પર વિરાટ કોહલીએ કહ્યું કે તે ખૂબ જ દુઃખી અને નિશબ્દ છે.

વિરાટ કોહલીએ RCBનું ઓફિશિયલ નિવેદન પણ શેર કર્યું. RCB એ ઘટના પછી એક ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ આ ઘટનાથી દુઃખી છે અને તમામ ગાઈડલાઈન અને સલાહ માની છે. RCBએ કહ્યું કે વહીવટીતંત્ર તરફથી પરિસ્થિતિ વિશે માહિતી મળતાની સાથે જ તેઓએ તેમનું શેડ્યુલ બદલી નાખ્યું છે. તમને જણાવીએ કે RCB એ આ ઘટના પર કેવી પ્રતિક્રિયા આપી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ કરી વિનંતી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે “અમે મીડિયામાં આવેલી દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી છીએ, જેમાં બપોરે ટીમના પહોંચવા પર બેંગ્લુરુમાં ફેન્સ એક જગ્યા પર એકઠાં થયા હતા.

દરેકની સલામતી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતાં જ, અમે તાત્કાલિક અમારા શેડ્યુલમાં ફેરફાર કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા બધા સમર્થકોને સુરક્ષિત રહેવા વિનંતી કરીએ છીએ.

દિગ્ગજ ખેલાડીઓનું તૂટ્યું દિલ

RCB ભલે IPL ચેમ્પિયન બની ગયું હોય, પરંતુ બેંગ્લુરુમાં બનેલી દુ:ખદ ઘટનાએ દિગ્ગજ ખેલાડીઓના દિલ તોડી નાખ્યા. સચિન તેંડુલકર, અનિલ કુંબલે, હરભજન સિંહ જેવા ખેલાડીઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. સચિને એક્સ પર લખ્યું છે કે ‘બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે થયું, તે એક અકલ્પનીય દુર્ઘટના છે. મારું દિલ દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે છે. હું દરેકને શાંતિ અને શક્તિની કામના કરું છું.’

અનિલ કુંબલેએ આ ઘટના પર કહ્યું કે “ક્રિકેટ માટે દુઃખદ દિવસ! RCBની જીતનો જશ્ન મનાવતી વખતે જેમને પોતાનો જીવ ગુમાવ્યો તેમના પરિવારો માટે મારું દિલ રડે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. દુઃખદ!”

હરભજન સિંહે લખ્યું છે કે ‘બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના હૃદયદ્રાવક સમાચાર, જેમાં અનેક ક્રિકેટ ફેન્સના જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા, તેને તે રમતની ભાવના પર કાળો પડછાયો નાખ્યો છે, જે લાખો લોકોને એક કરે છે. આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે એકતામાં ઉભો છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’

You Might Also Like

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Test series પહેલા આ ભારતીય ખેલાડી માટે આવી શકે છે ખરાબ સમાચાર
સ્પોર્ટ્સ

Test series પહેલા આ ભારતીય ખેલાડી માટે આવી શકે છે ખરાબ સમાચાર

By 3 days ago
યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ પર કરાયો બ્લાસ્ટ
KL Rahulએ ફટકારી સદી, ટીમ ઈન્ડિયાને જયસ્વાલનો ઓપનિંગ પાર્ટનર મળ્યો
Virat Kohliના ટેસ્ટ ક્રિકેટ સંન્યાસ વિશે, આ શું બોલી ગયો ઓસ્ટ્રેલિયન ખેલાડી?
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ હાર્યા બાદ નિતા અંબાણીને કેટલું થયું નુકસાન? જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?