By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    8 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    1 hour ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને PBKSના જંગમાં વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને PBKSના જંગમાં વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા

Last updated: 2025/06/03 at 1:43 PM
6 days ago
Share
IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને PBKSના જંગમાં વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા
SHARE

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં આજે રોમાંચ ચરમસીમા પર જોવા મળશે. વરસાદ વિઘ્ન ના બને તો IPL ફાઈનલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. IPLની ફાઈનલને લઈને RCB અને PBKS બંને ટીમના કપ્તાન પર શ્રેયસ ઐયર અને રજત પાટીદાર તમામની નજર છે. છતાં વિરાટ કોહલીને લઈને વધુ ચર્ચા જોવા મળી છે.

વિરાટ કોહલીને લઈને ફેન્સ ઉત્સાહિત

લાંબા સમયથી RCB સાથે સંકળાયેલા વિરાટ કોહલીની આ ટીમ અનેક વખત IPL ખિતાબની નજીક પહોંચ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ફરી એક વખત ફાઈનલમાં RCBના પ્રવેશ સાથે તેના ચાહકો ખિતાબ જીતવા વિરાટ સામે વિરાટ મીટ માંડી બેઠા છે. આજે પણ કેટલાક લોકો એમ જ માને છે કે RCBનો કેપ્ટન વિરાટ કોહલી જ છે. RCBની ટીમ IPLની ફાઈનલમાં પહોંચતા વિરાટના ફેન જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકિટ લેવા ગયા ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન તરીકે રજત પાટીદારનું કટઆઉટ જોતા મૂંઝવણમાં પડી ગયા હતા. RCBના ચાહકને ત્યારે જ ખ્યાલ આવ્યો કે વિરાટ RCBનો હિસ્સો છે પરંતુ કેપ્ટન નથી. આવા અનેક ચાહકો હશે જેઓ હજુ પણ એમ જ માનતા હશે કે વિરાટ જ RCBનો કેપ્ટન છે.

કિંગ કોહલીનો સંઘર્ષ

ચાહકોની આ માન્યતા બતાવે છે કે  IPL સિઝનમાં RCBના હિસ્સો રહેલ કિંગ કોહલીએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. છે. આમ, IPLમાં RCB અને વિરાટ એકબીજાના પર્યાય બની ગયા છે. RCBના લાંબા સમયથી હિસ્સો રહેલ વિરાટ કોહલી અનેક વખત ખિતાબ જીતની નજીક પહોંચ્યા બાદ નસીબે સાથ ના આપતા હાર જોવી પડી છે. RCBની ટીમ સિવાય વિરાટ માટે આજનો દિવસ વધુ મહત્વનો છે. કારણ કે આટલે સુધી પહોંચવા કિંગ કોહલીએ બહુ સંઘર્ષ કર્યો છે. RCBની ટીમ IPLમાં 2009, 20011 અને 2016માં એમ ત્રણ વખત ફાઈનલ રમી છે પરંતુ જીત મેળવી શકી નથી. અને આજે ફરી વર્ષ 2025માં RCB ફાઈનલમાં પહોંચી છે.

વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા

આજે મંગળવાર 3 જૂનના રોજ RCB અને PBKS બંને ટીમો માટે આ પ્રથમ ખિતાબ હશે. બંને ટીમો માટે આજની મહત્વની છે છતાં અગ્નિપરીક્ષા વિરાટ કોહલીની છે તેવું ક્રિકેટ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રથમ વખત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઈપીએલમાં વધુ સારું પ્રદર્શન કરી ખિતાબની આટલી નજીક પહોંચી છે. આ વખતની આઈપીએલ સિઝન વધુ મહત્વની છે કારણ કે ફાઈનલમાં પહોંચેલા પંજાબ કિંગ્સ અને આરસીબીમાં જે પણ વિજેતા બનશે તે ઇતિહાસ રચશે. અનેક વખત પંજાબ કિંગ્સ અને આરસીબી આઈપીએલના ખિતાબ જીતવા નજીક પહોંચ્યા છે છતાં સામેની ટીમના શાનદાર પ્રદર્શનને લઈને તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

ફાઈનલ મેચને લઈને બંને કેપ્ટન ઉત્સાહિત

એક પ્રેસ કોન્ફરન્સમાં ફાઈનલ મેચને લઈને પીબીકેએસના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે મારી ઊંઘ ઉડી ગઈ છે જ્યારે આરસીબીના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે વિરાટ કોહલીનું સપનું પૂર્ણ કરવા અમે પૂરી તાકાત લગાવી દઈશું. છતાં પણ ચાહકોને મોટી અપેક્ષાથી દૂર રહેવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે રવિવારે, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર 2 મેચ જોવા માટે લગભગ 50,000 ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. અને હવે આજની ફાઈનલમાં RCB અને PBKS વચ્ચે ખરાખરીનો જંગ જોવા આખું સ્ટેડિયમ ક્રિકેટ રસિયાઓથી ભરાઈ જશે તેવું અનુમાન છે. નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાનાર IPL ફાઇનલમાં ભારતના લોકપ્રિય સંગીતકાર શંકર મહાદેવન તેમના પુત્રો સાથે ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપતા ખાસ પ્રદર્શન આપશે. 

You Might Also Like

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
આંતરરાષ્ટ્રીય

Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Trump સાથેના ઝઘડામાં Elon Muskને થયેલી નુકસાની Pakistanના અર્થતંત્ર કરતા પણ વધુ!
Colombiaમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉરીબે પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો
IPL 2025 ફાઈનલ જીત બાદ ક્યારે રમશે વિરાટ કોહલી? જાણો તારીખ
'RJ મહવશ શ્રેયસ ઐયર એકસાથે', તો ફેન્સે ચહલને કહ્યું, બંનેને દૂર રાખો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?