By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સીરિયા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક! આ કારણે 2 એરપોર્ટ પર ઝીક્યા રોકેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સીરિયા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક! આ કારણે 2 એરપોર્ટ પર ઝીક્યા રોકેટ

agragujaratnews
Last updated: 2023/10/12 at 10:31 PM
2 years ago
Share
સીરિયા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક! આ કારણે 2 એરપોર્ટ પર ઝીક્યા રોકેટ
SHARE

  • સીરિયા પર ઈઝરાયલે રોકેટથી કરી એર સ્ટ્રાઈક
  • સીરિયાના 2 મોટા એરપોર્ટ પર કર્યો હુમલો
  • ઈરાનથી આવેલા હથિયારો કર્યા ધ્વસ્ત

ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ વિનાશક બની રહ્યું છે. તેવામાં ઈઝરાયલે હવે તેના દુશ્મન દેશોને નિશાન બનાવવાનું શરું કર્યું છે. ગુરુવારે ઈઝરાયલે સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાઈલના રોકેટમારમાં આ 2 મોટા એરપોર્ટને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. 

ઈઝરાયલે એર સ્ટ્રાઈક કરવાનું શું છે કારણ?

મળતી માહિતી મુજબ સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનથી હથિયારો આવ્યાં હોવાની ઈઝરાયલને આશંકા હતી. આ હથિયારો ઈઝરાયલ સામે લડવા હમાસને અપાવાના હતા અને આ વાતની ઈઝરાયલને ખબર પડી જતાં તેણે તાબડતોબ એર સ્ટ્રાઈક કરીને હથિયારોને ઉડાવી મૂક્યાં હતા. 

સીરિયાની સૈનિકોએ વળતો પ્રહાર કર્યો

સીરિયાની સેનાએ આ બંને હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલેપ્પો એરપોર્ટ પર ઇઝરાઇલી હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. જાણવા મળી રહ્યું છે કે,  ઈઝરાયલે સીરિયાના 2 મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાઈલના રોકેટમારમાં આ 2 મોટા એરપોર્ટને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. જેના પગલે અજરાયેલ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

યુદ્ધ મેદાનમાં સૈનિકોની નવી રણનીતિ

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો છઠ્ઠો દિવસ છે તેવામાં 20 ઓક્ટોબરના રોજ, પેલેસ્ટાઇનના સશસ્ત્ર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તેમને ઇઝરાયેલ સામે લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 5 મિનિટમાં 5 હજાર રોકેટ છોડ્યાં હતા અને ત્યાર બાદ હમાસના આતંકીઓ ઈઝરાયલમાં ઘુસી ગયા હતા. 

 ગાઝામાં મૃત્યુઆંક 1200ને પાર

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધએ વિનાશ વેતર્યો છે. અનેક લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો બેઘર છે. આ સાથે એવા પણ લોકો છે જે યુદ્ધની સ્થિતિમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. આ યુદ્ધની સ્થિતિ અતિ દયનીય થઇ ગઇ છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે. 

ઈઝરાયેલથી ભારતના નાગરિકોને સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ 

ભારતે પોતાના નાગરિકોને ઈઝરાયેલથી ભારતમાં સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરૂવારે સાંજે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ શહેરમાં પહોંચશે. પહેલી ટ્રિપમાં કુલ 230 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ આ અંગેની વિગતવાર જાણકારી આપી હતી. તારીખ 11 ઑક્ટોબરના રોજ ઑપરેશન અજયનું એલાન કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે સમગ્ર પ્લાન અંગે છણાવટ કરી હતી.

ઈઝરાયેલ પર સતત વૉચ

તેલ અવીવ શહેર સુધી ફ્લાઈટ પહોંચ્યા બાદ પણ ઈઝરાયેલની સ્થિતિ પર સતત વૉચ રાખવામાં આવશે. તારીખ 13 ઑક્ટોબરના રોજ આ ફ્લાઈટ ભારતીયોને લઈને પરત આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં અમે ઈઝરાયેલના તમામ પગલાં પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં જે ભારતીયો છે એને કોઈ જ પ્રકારની ઈજા થઈ નથી. અત્યારે ત્યાં 18000 જેટલા ભારતીયો છે. ઘણા વિસ્તારોમાં ઘર્ષણ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ એક મોટો પડકાર છે. ભારતીયોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ આ મિશન સંબંધી કેટલીક ગાઈડલાઈન્સને ફોલો કરે.

દરેક રીપોર્ટ મોદીને જશે

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સ્થિતિ જોઈને આ ઑપરેશન લૉંચ કર્યું હતું. એ પહેલા તેમણે ઈઝરાયેલના વડા બેંજામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. એ પછી આ નિર્ણય લેવાયો છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીય દૂતાવાસે સ્થિતિને ધ્યાને લઈને એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દીધો છે. કંટ્રોલરૂમમાંથી સતત વણસતી જતી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર ઑપરેશન શરૂ થાય એ પહેલા વિદેશમંત્રી જયશંકરે સમગ્ર સ્થિતિની ચર્ચા કરી હતી. એ પછી સ્થિતિની સમીક્ષા કરીને આખું ઑપરેશન નક્કી કર્યું હતું. જેના રીપોર્ટ વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા. 

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 4 days ago
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Health Tips : જાણો ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય, તો જ સ્વાસ્થ્યમાં થશે ફાયદો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?