By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    9 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇઝરાયલ – હમાસના યુધ્ધની જવાળાઓ ભારતની દરિયાઇ સિમા સુધી ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ઇઝરાયલ – હમાસના યુધ્ધની જવાળાઓ ભારતની દરિયાઇ સિમા સુધી ?

agragujaratnews
Last updated: 2023/12/24 at 1:07 PM
2 years ago
Share
ઇઝરાયલ – હમાસના યુધ્ધની જવાળાઓ ભારતની દરિયાઇ સિમા સુધી ?
SHARE

શનિવારે કચ્છના અખાતમા માલવાહક શીપ ઉપર ડ્રોન એટેકના ર૪ કલાકમાં જ યમન પાસે માલવાહક શીપ ઉપર બીજો ડ્રોન હુમલો અત્યાર સુધીમાં હુથી વિદ્રોહીઓએ ૧૧ માલવાહક શીપ ઉપર હુમલા કર્યા છે

ભારતની દરિયાઇ સીમાની નજીક વેરાવળથી 3૭૮ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાંસાઉદી અરેબિયાથી ક્રુડ ઓઇલ લઇને આવી રહેલા એક ઓલઇ કન્ટેનર શીપ ઉપર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન હુમલાના કારણે શિપના ડેક ઉપર વિસ્ફોટ થવાથી ખળભળાટ મચી ગયો છે. આ લખાય છે ત્યારે મળતાં અહેવાલ મુજબ વધુ એક માલવાહક શીપ ઉપર હુથી વિદ્રોહીઓને યમન પાસે હુમલો કર્યો છે. આમ ર૪ કલાકમાં બે માલવાહક જહાજ ઉપર હુમલા થયા છે. આ અંગે વધુ વિગત મેળવી રહયા છીએ. શનિવારે કચ્છના અખાતમાં થયેલા મૂળ લાઇબેરીયાના ફલેગથી નોંધાયેલ આ શીપના ર૦ ક્રુ મેમ્બર ભારતિય છે. આ ઘટનાના ગંભીર સૂચિતાર્થ છે. કચ્છનો અખાત હજુ ભારતિય જળસુરક્ષા માટે અભેદ નથી. ભારતિય આંતરરાષ્ટ્રિય જળસિમાએ અરબી સમુદ્રમાં આવી વેરાવળથી માત્ર 3૭૮ કિલોમીટર દૂર જહાજ,ઉપર કોણ ડ્રોન હૂમલો કરી ગયો તેની ખબર નથી પડી. ર૬-૧૧ની ઘટનામાં પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓએ પણ આ જ રૂટ પકડયો હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એ.એફ.પી.એ આ ઘટના રિલિઝ કરી. પરંતુ ભારત સરકાર તરફથી ભારત તરફથી ચુપકીદી સેવવામાં આવી છે. જે લોકોને આંતરરાષ્ટ્રિય ઘટનામાં રસ હોય તેમને માટે કહેવાનું કે આ ઘટન ઇઝરાયલ-હમાસ યુધ્ધનો ઓછાયો હોવાની પુરેપુરી શકયતા છે. હુથી વિદ્રોહીઓએ આ આતંકી હુમલો કર્યો હોવાની શકયતા છે. જે ભારતિય આંતરરાષ્ટ્રિય જળસિમામાં માલવાહક જહાજ પ્લુટો ઉપર હુમલો થયો છે. તેમાં ર૦ ભારતિય ક્રુ પણ હતાં. મતલબ કે ભારત માટે પણ એક પડકાર છે. ઇઝરાયલના એક નાગરિક ઉપર હુમલો થાય તો તેનો ઇઝરાયલ જવાબ આપે છે. ભારત હવે આ મામલે કેવુ વલણ લ્યે છે તે જોવુ રહયુ. પરંતુ આ હુમલો અચાનક થયો હોય એવુ ઘણાને લાગશે. શા માટે થયો ? તે સમજવુ જરૂરી છે. આ મામલે થોડી આંતરરાષ્ટ્રિય ઘટનાની સફર કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુધ્ધ કારણભુત છે. અમેરિકાના ટેકાથી ચાલતું આ યુધ્ધ અટકાવવા આંતરરાષ્ટ્રિય સમુદાય દબાણ કરી રહયુ છે. અમેરિકાના મિત્ર દેશ બ્રિટન અને ફ્રાંસ પણ હવે આ યુધ્ધ અટકાવવા જાહેરમાં માગણી કરે છે. તેમાં કોઇ દયા ભાવ નથી. પરંતુ મજબુરી છે. કારણ કે વિશ્વનો ર૦ ટકા વ્યાપાર સુએઝ કેનાલ મારફતે થાય છે. જે લાલ સમુદ્ર અથવા રેડ સીથી જાણીતો છે એ સમુદ્રથી જાય છે.


જેના ઉપર ઇજીપ્ત ,યમન સહિતના દેશોનું આધિપત્ય છે. યમનમાં વળી બે સરકાર છે. એક યુનોએ જેને માન્યતા આપી છે એ સરકાર. અને બીજી હુથી વિદ્રોહીની સમાંતર સરકાર જેને માન્યતા નથી. પરંતુ સુએઝ કેનાલ અને
આ તેના આસપાસના સમુદ્ર ઉપર તેનું પ્રભુત્વ છે. હુથી વિદ્રોહીઓ ઇઝરાયલની વિરૂધ્ધ છે. તેમણે ગત 3૧ ઓકટોબરે ઇઝરાયલ ઉપર મિસાઇલ પણ દાગી હતી.આ યુધ્ધનો અંત આણવાની માગણી સાથે તેમણે વિશ્વ સમુદાય ઉપર દબાણ ઉભુ કરવા સુએઝ કેનાલનો લભગભ કબજો જ લઇ લીધો છે. તેની આસપાસથી પસરા થતાંમાલવાહક શીપ ઉપર હુમલો કરવો,તેના ક્રુ મેમ્બરનું અપહરણ કરવુ કે તેની હત્યા કરવાની હદ સુધી હુથી વિદ્રોહિઓ જાય છે. યુધ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમા દસ જહાજ ઉપર હુથી વિદ્રોહીઓ હુમલો કરી ચુકયા છે. અસંખ્ય જહાજો બચી ગયા છે. આ કારણે બ્રિટિશ સહિત વિશ્વની ટોચની શીપીંગ કંપનોઓએ સુએઝ કેનાલના રસ્તે જવાનો બહિષ્કાર કરી દીધો છે. અન્ય રસ્તે ટ્રન્સપોર્ટેશન ખર્ચ લગભગ બમણો હોવાથી એ પરવડે એવુ પણ નથી. આ કારણે અમેરિકાએ દસ દેશોની સંયુકત નૌ સેના બનાવી આ રસ્તેથી પસાર થતા માલ પરિવહનના જહાજોને સુરક્ષા આપવા પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં વધુ સફળતા મળી નથી. હવે ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ગઇ શનિવારે કચ્છના અખાતમાં પ્લુટો શીપ ઉપર અજાણ્યા ડ્રોન ઉપર થયેલો હુમલો પાકિસ્તાને ન કરાવ્યો હોય તો તે હુથી વિદ્રોહિનું કામ જ હશે. કારણ કે ભારતને વિશ્વ સમુદાય ઇઝરાયલનું દોસ્ત માને છે. હુથી વિદ્રોહિઓ અને હમાસ સહિતના સંગઠનોએ ભારતને ગર્ભીત સંદેશો મોકલ્યો હોય કે તમે તમારુ સ્ટેન્ડ નકકી કરી લો. અન્યથા પરિણામ ભોગવવાની તૈયારી રાખો. હમાસ-ઇઝરાયલ યુધ્ધ અંગે ભીતરની ઘણી વાત છે. જે આ વિષયમાં રસ
ધરાવતાં અગ્ર ગુજરાતના વાંચકો સમક્ષ ઝડપથી લાવીશુ.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 7 hours ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?