By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Iran War: યુદ્ધગ્રસ્ત ઇરાનથી ભારત પરત ફર્યા 290 ભારતીય, હિન્દુસ્તાન ઝિંદાબાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Iran War: યુદ્ધગ્રસ્ત ઇરાનથી ભારત પરત ફર્યા 290 ભારતીય, હિન્દુસ્તાન ઝિંદાબાદ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/21 at 10:46 AM
6 days ago
Share
Israel Iran War: યુદ્ધગ્રસ્ત ઇરાનથી ભારત પરત ફર્યા 290 ભારતીય, હિન્દુસ્તાન ઝિંદાબાદ
SHARE

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર શુક્રવારે મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીય નાગરીકને લઇને ઓપરેશન સિંધુની ફ્લાઇટ રાજધાની આવી પહોંચી છે. વિમાનમાંથી ઉતરતાની સાથે જ હિન્દુસ્તાન ઝિંદાબાદના અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. આ નજારો જોવા જેવો હતો. લોકો દેશભક્તિ જોઇને ભાવુક થઇ ગયા હતા. એક-બીજાને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.

 ઈરાને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને આ મિશન શક્ય બનાવ્યું

ઈરાનથી ભારત પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના હતા. કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. પરત ફરનારાઓમાં મોટાભાગના એવા છે જે ઈરાન યાત્રા પર ગયા હતા જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં તબીબી અભ્યાસ કરી રહ્યા હતા.

290 માંથી 190 ભારતીયો જમ્મુ અને કાશ્મીરના છે

તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ્યું, ‘આ યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ ભારતીય દૂતાવાસ અને ભારત સરકારની મદદથી અમે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા. અમારા માતા-પિતા ખૂબ ચિંતિત હતા.’

ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું હતું જેથી ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. અગાઉ ગુરુવારે પણ 110 ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા અને દોહા થઈને ભારત લાવવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયમાં પાસપોર્ટ, વિઝા અને કોન્સ્યુલર બાબતોના સચિવ અરુણ કુમાર ચેટર્જીએ જણાવ્યું હતું કે, ‘આજે ઈરાનથી ભારત પહોંચેલા 290 નાગરિકોમાંથી 190 જમ્મુ અને કાશ્મીરના છે. ઈરાને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને આ મિશન શક્ય બનાવ્યું.

‘ઓપરેશન સિંધુ’ હેઠળ 1000 ભારતીય નાગરિકો ઘરે પરત ફરશે.

જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને પણ ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને તમામ સંબંધિત એજન્સીઓનો આભાર માન્યો છે. એસોસિએશનનું કહેવું છે કે આ તે પરિવારો માટે મોટી રાહત છે જેઓ લાંબા સમયથી તેમના બાળકોના સુરક્ષિત પરત ફરવા માટે ચિંતિત હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે વધુ બે ફ્લાઇટ્સ ભારત પહોંચશે, જેમાંથી એક તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી હશે. સમગ્ર ‘ઓપરેશન સિંધુ’ હેઠળ, લગભગ 1,000 ભારતીય નાગરિકોને ઘરે પાછા લાવવામાં આવી રહ્યા છે.

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : વરસાદી સિઝનમાં બીમારીનો રામબાણ ઇલાજ આ શાકભાજી, કેન્સરમાં પણ અસરકારક
હેલ્થ

Health : વરસાદી સિઝનમાં બીમારીનો રામબાણ ઇલાજ આ શાકભાજી, કેન્સરમાં પણ અસરકારક

By 3 days ago
Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?
Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?
Iranની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી, જો અમેરિકા ઈઝરાયલની સાથે યુદ્ધમાં શામેલ થયુ તો
America Attacks Iran : ઈરાનનો વળતો પ્રહાર, ઈઝરાયલ પર 30 બેલેસ્ટિકથી હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?