By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ISRO ચીફે આપી મોટી જાણકારી, કહ્યું 'માનવસહિત મિશન ગગનયાન 2027માં થશે લોન્ચ'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ISRO ચીફે આપી મોટી જાણકારી, કહ્યું 'માનવસહિત મિશન ગગનયાન 2027માં થશે લોન્ચ'

Last updated: 2025/05/06 at 11:01 PM
11 months ago
Share
ISRO ચીફે આપી મોટી જાણકારી, કહ્યું 'માનવસહિત મિશન ગગનયાન 2027માં થશે લોન્ચ'
SHARE

ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ‘ગગનયાન’ વિશે નવી જાણકારી અંગે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ISROના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું કે પ્રથમ માનવરહિત મિશન ગગનયાન પ્રોજેક્ટ આ વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા છે, ત્યારબાદ 2026માં આ પ્રકારે વધુ બે મિશન લોન્ચ કરવામાં આવશે.

માનવરહિત મિશનના ભાગ રૂપે અર્ધ-માનવ રોબોટ ‘વ્યોમમિત્ર’ મોકલાશે

ત્યારે પ્રથમ માનવરહિત ગગનયાન મિશનનું લોન્ચિંગ 2027ના પહેલા ક્વાર્ટર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ISRO અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલતા પહેલા માનવરહિત મિશનના ભાગ રૂપે અર્ધ-માનવ રોબોટ ‘વ્યોમમિત્ર’ મોકલાશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. આ હાંસલ કરવા માટે 2022નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

મિશનનો 90 ટકા ભાગ પૂર્ણ: નારાયણન

ISROના અધ્યક્ષ નારાયણને કહ્યું, ‘આ ખૂબ જ જટીલ પ્રક્રિયા છે. આ પહેલીવાર છે જ્યારે અમે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હું કહેવા ઈચ્છું છું કે આ પ્રોજેક્ટનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને અમે અંતિમ તબક્કામાં છીએ. જો પ્રોજેક્ટ સફળ થશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી સ્વતંત્ર રીતે માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બનશે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં PSLV રોકેટ દ્વારા લોન્ચ કરાયેલા બે ઉપગ્રહો સહિત સ્પેસ ડોકીંગ પ્રયોગો સફળ રહ્યા છે અને ISRO સ્પેડેક્સ-2ની યોજના બનાવી રહ્યું છે.

કોવિડને કારણે પણ પ્રોજેક્ટમાં સમય લાગ્યો: ઈસરો ચીફ

ISROના વડાએ વધુમાં કહ્યું ‘આ પ્રોજેક્ટ ઘણી વખત વિલંબિત થયો છે, આંશિક રીતે કોવિડ રોગચાળાને કારણે જેણે અવકાશયાત્રીઓની તાલીમને અસર કરી હતી અને મિશન માટે જરૂરી મહત્વપૂર્ણ ટેકનીકોમાં નિપુણતા મેળવવાની જટીલતાઓને કારણે.’ ક્રૂ મિશન 2025માં અપેક્ષિત હતું અને પછીથી 2026 માટે સુનિશ્ચિત થયેલ હતું. હવે તેને 2027ના પ્રથમ ક્વાર્ટર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ગગનયાન મિશન માટે માનવ-રેટેડ લોન્ચ વ્હીકલ વિકસાવવા ઉપરાંત, ISROના વૈજ્ઞાનિકોએ મિશન માટે પર્યાવરણીય નિયંત્રણ અને જીવન સહાયક પ્રણાલી (ECLSS) પણ ડિઝાઈન કરી છે, જેમાં અવકાશયાત્રીઓને પૃથ્વીથી લગભગ 400 કિમી ઉપર નીચા-પૃથ્વી ભ્રમણકક્ષામાં થોડા દિવસો માટે લઈ જવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો સમાવેશ થાય છે. તે અવકાશયાનમાં કેબિન દબાણ, તાપમાન, હવાની ગુણવત્તા અને વ્યક્તિગત સ્વચ્છતા વ્યવસ્થાપન પ્રણાલી જાળવવામાં મદદ કરશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગાંધીનગર

ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા

Editor By Editor 2 days ago
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?