By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: બહુ ખાનાર કે ભૂખ્યા રહેનાર માટે યોગી થવું શક્ય નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

બહુ ખાનાર કે ભૂખ્યા રહેનાર માટે યોગી થવું શક્ય નથી

agragujaratnews
Last updated: 2024/02/19 at 5:39 PM
1 year ago
Share
બહુ ખાનાર કે ભૂખ્યા રહેનાર માટે યોગી થવું શક્ય નથી
SHARE

યુજ્જંમનેવ સદાત્માનં યોગી નિયત માનસ: II

શાંતિં નિર્વાણ પરમાં સત્સંસ્થામધિ ગચ્છતિ II6/15II

અર્થ : આમ જેણે મનને વશ કર્યું છે એવો યોગી (ઉપરના શ્લોકમાં વર્ણવ્યા મુજબ) શરીર અને મનની ક્રિયાઓને નિયમમાં રાખવાની સાધના કરે છે અને મોક્ષરૂપ પરમ શાંતિ મેળવી મારું પરમધામ પામે છે.

યોગ દ્વારા મનને વશ કરી શકાય છે. મન ઈન્દ્રિયો પર અંકુશ ધરાવે છે. ઈન્દ્રિયોને જે સુખ ભોગવવાની કામના હોય છે તે મન દ્વારા વ્યક્ત થાય છે. જેમ કે મને ખાવાનું મન થયું છે, ફલાણી વ્યક્તિ પર મારું મન આવી ગયું છે વગેરે. આવાં જે ઉચ્ચારણો આપણે સાંભળીએ છીએ તે વ્યક્તિના મન દ્વારા ઈન્દ્રિયોને ભોગવવાનાં થતાં સુખ માટેનાં હોય છે. એટલે જ ભગવાન મન દ્વારા ઈન્દ્રિયોને વશમાં લેવા પર ભાર મૂકે છે. યોગની જે ક્રિયાઓ વર્ણવવામાં આવી તેના દ્વારા વ્યક્તિ સાધના કરીને પોતાની ઈન્દ્રિયોને નિયંત્રણમાં લાવી શકે છે. ઈન્દ્રિયો એટલે શરીરના જ વિભિન્ન અવયવો.

શરીરના અવયવોનો માત્ર જ્ઞાનસાધનામાં જ ઉપયોગ કરીએ અને વાસનાયુક્ત ઉપયોગથી દૂર રાખીએ તો જ મનની શાંતિ અર્થાત્ મોક્ષ તરફની ગતિને પામી શકીએ. ભગવાન એ જ વાત કહે છે કે યોગથી શરીરના અવયવોને નિયમિત બનાવી દો, માત્ર નિયમિત જ નહીં નિયંત્રિત પણ ખરા જ. તો જ તમે પ્રભુને પામીને મોક્ષ મેળવી શક્શો અને એ રીતે તમે પ્રભુના ધામના અધિકારી બની શકશો.

નાત્યશ્નતસ્તુ યોગો અસ્તિ ન ચૈતાનમંશ્નત: II

ન ચાતિ સ્વપ્ન શીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન II6/16II

અર્થ : `હે અર્જુન! બહુ ખાનારને કે ભૂખ્યા રહેનારને માટે યોગી થવું શક્ય નથી.’ અહીંભગવાને વ્યક્તિને યોગી બનવા માટે શું શું કરવું જોઇએ તે અહીં સમજાવ્યું છે. કેટલાક માણસો જાણે કે ખાવા માટે જ જીવતા હોય છે. એ દરેક વખતે જોરદાર ભોજન ગ્રહણ કરે છે. એમાંય વળી મનગમતી ટેસ્ટફુલ વાનગી હાથ લાગી જાય એ પાછું વળીને જોતા જ નથી. ભલે પોતાનું વજન વધે, ફાંદ વધે એની એ કશી ચિંતા કરતા નથી. એમને તો પેટ ભરીને ખાવામાં જ મોજ મળે છે, સુખ મળે છે, આનંદ મળે છે. વળી બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ઉપવાસ કરે છે કે ન પૂછો વાત.

સોમવાર, ગુરુવાર, શનિવાર, સંકટચોથ, પૂનમ, અગિયારસ ઉપરાંત બીજા મુખ્ય તહેવારોમાં એમના ઉપવાસ અવશ્ય હોય જ છે. ઉપવાસ શરીર માટે જરૂરી છે, પણ માફકસરના ઉપવાસ કરવા. લાંઘણ કરીને ભક્તિ કે યોગ થઇ શકે નહીં.

ઊંઘવાની બાબત પણ એવી જ છે. જેનો આહાર વધુ એની નીંદર વધુ. વધુ પડતું ખાવાથી એ માણસ સતત ઊંઘમાં જ રહે છે. એની આંખો પર ઘેન છવાયેલું હોય છે. તો બીજી તરફ કેટલાક ભક્તો સતત જાગરણ કરીને જ ભગવાનને પ્રસન્ન કરવાના મતના હોય છે. બહુ જમવું, ખૂબ ઓછું જમવું, બહુ ઊંઘવું કે ખૂબ જાગવું આ ચારે બાબત મનુષ્યને હાનિકારક છે. આને લીધે તેનું ચિત્ત ઠરતું નથી. તે સતત ચિંતા અને ટેન્શનમાં જ રહે છે. નથી ભક્તિ થઇ શકતી કે નથી ઘરનાં બીજાં અગત્યનાં કામ પણ થઇ શકતાં.

એટલે યોગી થવા માટે આહાર અને નિદ્રા પ્રમાણસર હોય એ જ ઉત્તમ કહેવાય.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
હેલ્થ

Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર

By 2 days ago
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?