By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    54 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝમોરબી

જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો

agragujaratnews
Last updated: 2024/03/22 at 8:38 PM
1 year ago
Share
જયસુખ પટેલનો ઝૂલતા પુલ દુર્ઘટનામાં છૂટકારો
SHARE

હાઇકોર્ટે રેગ્યૂલર જામીન ફગાવ્યા બાદ લાંબી લડત બાદ સુપ્રિમ કોર્ટમાંથી મળ્યા જામીન

માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાંખતી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧3૮થી વધુ લોકોના મોતની આ ઘટનામાં છેલ્લા ૧૪ માસથી જેલવાસ ભોગવતા ઓરેવા કંપીનીના માલિક જયસુખ પટેલનો અંતે જામીન પર છૂટકારો થયો છે. જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા બાદ તેમણે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આજે સુપ્રિમમાં સુનાવણી હતી.

Contents
હાઇકોર્ટે રેગ્યૂલર જામીન ફગાવ્યા બાદ લાંબી લડત બાદ સુપ્રિમ કોર્ટમાંથી મળ્યા જામીનમૃતકના પરિવારજનો પુછી રહ્યા છે હજુ આ બધા સવાલNOC વગર પુલ ખુલ્લો કેમ મુકાયો?  ક્ષમતાથી વધુને કેમ જવા દેવાયા?શરતી જામીન, જયસુખનો પાસપોર્ટ જપ્ત લેવાશેજયસુખ પટેલ વતી રોકાયેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની ધારદાર રજૂઆત

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા. તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે.

મૃતકના પરિવારજનો પુછી રહ્યા છે હજુ આ બધા સવાલ

NOC વગર પુલ ખુલ્લો કેમ મુકાયો?  ક્ષમતાથી વધુને કેમ જવા દેવાયા?

મૃતકના પરિવારજનો હજુ પણ એ જ કહી રહ્યા છે કે, દૂધર્ટના માનવસર્જિત કારણ જ જવાબદાર છે એ ચોખ્ખી ચણાક વાત છે. કહેવાતી તપાસનો રિપોર્ટ જે આવે તે પણ હાલ તો ઝુલતા પુલને કમાણીનું સાધન બનાવવા માટે સારસંભાળના નામે લેનાર ઓરેવા ટ્રસ્ટ ગ્રુપ, પુલનું રિનોવેશન કરનાર કોન્ટ્રાક્ટર અને સાથે નગરપાલિકા સહિત તંત્રવાહકો પૂરેપૂરી રીતે ફિક્સમાં આવી જાય તેવા સવાલો ઘેરાયા છે.

  • પુલનું કહેવાતુ રિનોવેશન થયા પછી ફીટનેશ સર્ટિફિકેટ, ફાયર બ્રિગેડનું એનઓસી લીધા વગર જ બારોબાર પુલ કોને પુછીને અને શા માટે ખુલ્લો મુકી દેવામા આવ્યો?
  • ખબર હતી કે પુલની ક્ષમતા આટલી છે એમછતા એકસાથે ઘેટા-બકરાના ધણની જેમ લોકોને શા માટે મોકલી દેવાયા?
  • મર્યાદિત સંખ્યામાં કટકે કટકે મોકલવાના બદલે ધસારો શા માટે થયો?
  • પુલના કહેવાતા રિનોવેશન પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ થવા છતા પુલ શા માટે મજબૂત ન બની શક્યો?

શરતી જામીન, જયસુખનો પાસપોર્ટ જપ્ત લેવાશે

સુપ્રિમ કોર્ટે કેટલી શરતોને આધીન જામીન આપ્યા છે. જેમા વડા અદાલતનો એવો સ્પષ્ટ આદેશ છે કે, જયસુખ પટેલે તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે દેશ છોડી શકશે નહીં. આ ઉપરાંત કેસનો ચુકાદો આવે ત્યા સુધીમાં અન્ય કેટલિક શરતો પણ રાખવામા આવેલી હોવાનું જાણવા મળે છે.

જયસુખ પટેલ વતી રોકાયેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની ધારદાર રજૂઆત

જયસુખ પટેલે સૌપ્રથમ હાઇકોર્ટમાં રેગ્યૂલર જામીન મુક્યા હતા. જો કે હાઇકોર્ટે તો એક જ ઝાટકે જામીન અરજી ફાગવા દીધા બાદ જયસુખ પટેલ પાસે સુપ્રિમ કોર્ટમાં જવા સિવાય કોઇ રસ્તો રહ્યો ન હતો. સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામા આવી હતી. જયસુખ પટેલ વતી એડવોકેટ તરીકે રોકાયેલા અનિલ દેસાઇએ કરેલી ધારદાર રજૂઆત બાદ અંતે ૧૪ મહિને જેલવાસમાંથી મુક્તિ મળે છે.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
રાષ્ટ્રિય

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

By 3 hours ago
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?