By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Jeet Adaniએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે આપી મોટી જાણકારી, કરશે આ કામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Jeet Adaniએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે આપી મોટી જાણકારી, કરશે આ કામ

agragujaratnews
Last updated: 2024/11/19 at 11:01 PM
1 year ago
Share
Jeet Adaniએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે આપી મોટી જાણકારી, કરશે આ કામ
SHARE

દેશના 7 મોટા એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડિરેક્ટર જીત અદાણીએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે જણાવ્યું છે. તેમણે એરપોર્ટ બિઝનેસમાં 1 ટ્રિલિયન કેપેક્સનો મહત્વાકાંક્ષી પ્લાન પણ જણાવ્યો છે.

1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા

AAHLને સૂચિબદ્ધ કરતા પહેલાના ટ્રિગર પોઈન્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટના વ્યાપારીકરણ અને તેના સ્ટેબીલીટી વિશે પણ પ્રકાશ પાડ્યો હતો. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ સ્નાતક થયેલા અને અદાણી જૂથના ડિજિટલ અને સંરક્ષણ વ્યવસાયો સંભાળતા 27 વર્ષીય જીત અદાણીએ એરપોર્ટ બિઝનેસ વિશે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અદાણી જૂથ આશરે રૂપિયા 1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા રાખે છે.

અમે એરલાઈન્સ પાસેથી એક રૂપિયો લેવા માગતા નથી: જીત અદાણી

જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમે એરલાઇન્સ પાસેથી કોઈ શુલ્ક લેવા માગતા નથી. અમારું અંતિમ વિઝન એરલાઇન્સનું એરપોર્ટ પર વર્કીંગ મફત બનાવવાનું છે. અમે માત્ર સિટી સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરો સ્ત્રોતોમાંથી અમારું સંપૂર્ણ વળતર મેળવવા માગીએ છીએ. ત્યારબાદ અમારે રેગ્યુલેટર (AERA, જે એરપોર્ટસ માટે ચાર્જ નક્કી કરે છે) સાથે લડવાની જરૂર નથી“.

AAHLમાં એરો વિ નોન-એરો આવકના હિસ્સા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં હવાઈ આવકનો હિસ્સો નોન-એરો રેવન્યુમાં હોય. અત્યારે એરો વિરુદ્ધ નોન-એરોનો હિસ્સો 55 વિરુદ્ધ 45 છે. આગામી પાંચ વર્ષમાં લગભગ 10-15 ટકા ઉમેરો કરવા કવાયત કરવી પડશે. અમને લાગે છે કે 10-15 વર્ષોમાં એરોની આવકનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે કારણ કે એકવાર શહેરની બાજુનો વિકાસ થશે, તે કુલ આવકના લગભગ 40-50 ટકા આપશે”.

એરલાઈન્સ વિશે વાતચીત કરતા જીત અદાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ટૂંકા તેમજ લાંબા અંતરના રૂટ પર મજબૂત એરલાઇન્સ છે. “એર ઈન્ડિયા અને ઈન્ડિગો અત્યારે સ્થાનિક પેસેન્જર માર્કેટમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. એરપોર્ટ માટે સકારાત્મક બાબત એ છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા ભારતીય હબનો ઉપયોગ કરીને ભારતીય મુસાફરોની મોટી સંખ્યા હશે“.

એર ઈન્ડિયા સાથે 10 વર્ષની યોજના વિશે વાતચીત કરી શકીએ છીએ

કોન્સોલિડેશન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જીતે જણાવ્યું હતું કે “મને લાગે છે કે ઓફ એરલાઇન કોન્સોલિડેશનના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે. હું તેનાથી વધુ ઉત્સાહિત છું કારણ કે આખરે અમે એર ઈન્ડિયા સાથે 10 વર્ષની યોજના વિશે વિમર્શ કરી શકીએ છીએ. જો એર ઈન્ડિયા નવી મુંબઈ એરપોર્ટને તેનું હબ બનાવવા માગે તો અમે તેના માટે હવે આયોજન શરૂ કરી શકીએ છીએ.

જીત જણાવે છે કે “ નવી મુંબઈ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં શરૂ થવા જઈ રહ્યું છે. માર્ચ સુધીમાં તબક્કો 1 પૂર્ણ થયા પછી ફેઝ 2 શરૂ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ, યોજના 2027 અથવા 2028થી ફેઝ 2નું બાંધકામ શરૂ કરવાની હતી”. અમે અમારો એરપોર્ટ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી નોન-એરો રેવન્યુ લગભગ ત્રણ ગણી વધી છે. આગામી બે વર્ષોમાં નોન-એરોગ્રોથ સ્ટેપ જમ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટર થશે. એકવાર આ ત્રણ વસ્તુઓ થઈ જાય પછી AAHLનું EBITDA જે આજે લગભગ $300 મિલિયન છે, તે વધીને $1-1.5 બિલિયન થઈ જશે.

એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂપિયા 20,000 કરોડનો ઉપયોગ કરાશે

એરપોર્ટ ઓપરેટર તરીકે અમે દરેક વસ્તુનો કોન્ટ્રાક્ટ આપીએ છીએ. અમે બિલ્ડિંગ બનાવીએ છીએ અને ત્યાં અલગ-અલગ કંપનીઓ આવીને કામ કરે છે. નોન એરો રેવન્યુ અંગેની અમારી સમગ્ર વ્યૂહરચનામાં કાર પાર્કિંગ, ડ્યુટી ફ્રી, લાઉન્જ, ફૂડ એન્ડ બેવરેજીસ (F&B), છૂટક સેવાઓ વગેરેથી લઈને દરેક વસ્તુની માલિકીની જરૂર છે. આગામી પાંચ વર્ષ માટે AAHLની યોજના અંગે વાત કરતા જીત જણાવે છે કે, “જે રીતે અમે અમારી ફાઇનાન્સિંગ અને બધું કર્યું છે. તે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 1 ટ્રિલિયનથી વધુ છે. હાલના ટર્મિનલના વિસ્તરણ અને એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.

રૂપિયા 20,000 કરોડનો ઉપયોગ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરના એરપોર્ટ પર પ્રારંભિક સિટીસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટ પર બીજા તબક્કાના બાંધકામ માટે લગભગ રૂપિયા 18,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અમે ભાવિ મર્જર, એક્વિઝિશન અને કેન્દ્ર સરકારના એરપોર્ટ મુદ્રીકરણ (ખાનગીકરણ)ના આગામી રાઉન્ડ માટે લગભગ રૂ. 20,000 કરોડ પણ રાખી રહ્યા છીએ. જો કોઈ આંતરરાષ્ટ્રીય તક અમારા માટે ફળીભૂત થાય તો અમે તે ભંડોળ રાખીએ છીએ”.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 4 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?