By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન ક્યાં વસે છે?
    ભગવાન ક્યાં વસે છે?
    4 days ago
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    સોબતની અસર તો થાય જ
    સોબતની અસર તો થાય જ
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    4 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Madhya Pradesh : ઈન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક અકસ્માત, ટ્રકે 15 ગાડીઓને મારી ટક્કર, 1 વ્યક્તિનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Madhya Pradesh : ઈન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક અકસ્માત, ટ્રકે 15 ગાડીઓને મારી ટક્કર, 1 વ્યક્તિનું મોત

Last updated: 2025/09/15 at 11:01 PM
2 weeks ago
Share
Madhya Pradesh : ઈન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક અકસ્માત, ટ્રકે 15 ગાડીઓને મારી ટક્કર, 1 વ્યક્તિનું મોત
SHARE

Contents
ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું અકસ્માત જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા

ઈન્દોરના એરપોર્ટ રોડ પર સોમવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ત્યારબાદ લોકોએ ભારે હોબાળો મચાવ્યો છે. વાસ્તવમાં, એક ફૂલ સ્પીડમાં ટ્રક ચાલકે 15થી 20 વાહનોને ટક્કર મારી દીધી છે, જેના કારણે વાહનોમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને બે લોકોની હાલત ગંભીર છે.

ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું

ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને રસ્તા પર જ આગ લગાવી દીધી અને હોબાળો મચાવ્યો છે. અકસ્માત અને આગચંપી અંગે માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે પરિસ્થિતિ હજુ પણ તંગ છે. એડિશનલ ડીસીપી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અકસ્માત જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા

સાંજે એરપોર્ટ રોડ પર ખૂબ ભીડ હતી, આ દરમિયાન એક ટ્રક ખૂબ જ ઝડપે આવી અને રસ્તા પર ચાલી રહેલા લગભગ 15થી 20 વાહનોને ટક્કર મારી દીધી. આ અચાનક અકસ્માત જોઈને લોકો ગભરાઈ ગયા. રસ્તા પર ચીસો પડી ગઈ. લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી અને ભાગી રહેલા ટ્રકને પકડી લીધો. માહિતી મળતાં જ પહોંચેલી પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી રસ્તા પર પડેલા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘાયલોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. આ દરમિયાન ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સામે જ હોબાળો મચાવ્યો હતો.

You Might Also Like

Uttar Pradesh : મુજાહિદ્દીન આર્મીના ચાર સભ્યોની ધરપકડ, ATS એ પકડેલા ચારેય શખ્સનો ઇરાદો હતો ખતરનાક

PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર કરી ચર્ચા

India: સાઉથ સ્ટાર વિજય કેટલા અમીર, જેની રેલીમાં ભાગદોડથી ઘણા લોકોના મોત થયા….

Sonam Wangchuk ને કડક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે જોધપુર સેન્ટ્રલ જેલમાં લવાયા, લેહમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

Rajasthan ના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, પૈસાની લાલચમાં ISI ને પહોંચાડતો હતો સેનાની ગુપ્ત માહિતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Calcium Deficiency Effects: કેલ્શિયમનું સેવન નહીં કરતા શરીરમાં થાય છે આ પાંચ ફેરફારો, જાણો કેવી રીતે લેશો કાળજી?
હેલ્થ

Calcium Deficiency Effects: કેલ્શિયમનું સેવન નહીં કરતા શરીરમાં થાય છે આ પાંચ ફેરફારો, જાણો કેવી રીતે લેશો કાળજી?

By 5 days ago
ભગવાન ક્યાં વસે છે?
Health Tips : શરીર સ્વસ્થ રાખવા આહારમાંથી મેંદો છોડો, રોજિંદા ખોરાકમાં આ લોટને કરો સામેલ
રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
Delhi : પાકિસ્તાન સામે "ઓપરેશન સિંદૂર" ની વ્યૂહરચના ગોઠવનારા CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ મે 2026 સુધી લંબાવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?