By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    11 minutes ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    1 hour ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મન રે મેલી તું રમજે, સંગ રાધા લાવજે ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

મન રે મેલી તું રમજે, સંગ રાધા લાવજે ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે

agragujaratnews
Last updated: 2023/12/14 at 5:27 PM
2 years ago
Share
મન રે મેલી તું રમજે, સંગ રાધા લાવજે ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે
SHARE

વિક્રમ સર્જક મહારાસમાં રાજકોટ જિલ્લામાંથી 3500 આહીરાણીઓ જોડાશે

આજે ભક્તિ ધામ મંદિર ખાતે બહેનોને પાસ વિતરણ અને ભગવાને આમંત્રણ પત્રિકા અર્પણ કરવાનો કાર્યક્રમ

દ્વારકા ખાતે યોજાનાર બે દિવસીય કાર્યક્રમની સમગ્ર વિશ્વ નોંધ લેશે

ઘેલી રે બની આહિરાણી, મીટ દેવળે મંડાઈ છે. નીંદરમાંથી ભાગી મન, દ્વારકા દોડી જાય છે. નીરાશ ના તું કરજે, ને વિઘ્ન સૌ ટાળજે.

ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે.

દ્વારકામાં દેવ તારાં, સિંહાસન સોહાય છે.

આયરો ત્યાં રાહે ઉભા, સન્માન તૈયાર છે. યશોદાને દેવકી, સંગ નંદ વસુદેવને લાવજે.

ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે.

ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ રાસલીલા રમ્યા હતા તે ઘટનાને 5000 વર્ષ થઈ ગયા છે ત્યારે ફરી એ અલૌકિક ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા તા. 23 અને 24 ડિસેમ્બર દરમિયાન દ્વારકા ખાતે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.24ના રોજ વિશ્વભરની આહિરાણીઓ દ્વારકા ખાતે વિક્રમસર્જક મહારાસ રમશે. વિશ્વમાંથી આહીરાણીઓ મહારાસ રમવા ઉમટી પડશે ત્યારે રાજકોટમાંથી પણ 3500 જેટલા રજીસ્ટ્રેશન થયાં છે.20 બહેનોની કમિટી રચવામાં આવી છે અને દરેક વ્યવસ્થા તેઓ સાંભળી રહ્યા છે.આ મહારાસમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મુંબઈ, દિલ્લી, યુ.પી, બિહાર, ઝારખંડથી બહેનો રાસ રમવા દ્વારકા પહોંચશે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આહિર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈને પૂર્ણાહુતિ સુધીના આયોજનની રૂપરેખા બહેનોએ સાથે મળીને નક્કી કરી છે. બહેનોના હાથે જ મહારાસના સ્થળનું ભૂમિપૂજન કરાયું, ભગવાનને કંકોત્રી અર્પણ કરાઈ તેમજ શોભાયાત્રા યોજવામાં આવી હતી.છેલ્લા છ મહિનાથી મહારાસની તૈયારી કરી રહેલ સમગ્ર આહીર સમાજ આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.  મહારાસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તા.21 ડિસેમ્બરથી દ્વારકા નગરીને સોનાની નગરીને જેમ શણગારાશે. યુવાનો દ્વારકા શહેરને સ્વચ્છ બનાવશે શેરી,ગલીઓ વાળી સ્વચ્છ કરશે અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવશે.

આ કાર્યક્રમ નંદધામ એટલે કે નાગેશ્વર રોડ પર આવેલ રુક્મિણી મંદિરની બાજુમાં 800 વીઘાના મેદાનમાં યોજાશે.જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આહીરાણી મહારાસમાં પધારવા માટે પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણો કરવામાં આવી છે. દ્વારકાના તમામ મંદિરો જેમાં મુખ્ય મંદિર,રુક્મિણી મંદિર, બેટ દ્વારકામાં ભગવાનની તમામ પટરાણીઓ, શક્તિ મંદિર, ભાલકા તીર્થ, સોમનાથ મંદિર, હરસિદ્ધિ માતાજીના મંદિર, ગોપેશ્વર મંદિર, વ્રજવાણી મંદિર સહિત તમામ

જિલ્લાનાં કૃષ્ણ મંદિરે કંકોત્રી આપવામાં આવી છે એ જ રીતે રાજકોટમાં પણ પંચવટી ખાતે ભક્તિધામ મંદિરમાં પણ કંકોત્રી અર્પણ કરાશે.

તા.24ના રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાન ગોઠવાશે.  ‘ગીતા સંદેશ’ અને ‘નારી તું નારાયણી’ પર સંદેશ બાદ પરિસરમાં ધૂપદીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધરાવા આહ્વાન કરાશે.પ્રાતઃ 8:30 વાગ્યે પારંપરિક આહીર રાસનો પ્રારંભ થશે અને 10:00 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
સ્પોર્ટ્સ

જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!

By 2 days ago
World News: કોણ ઇચ્છે છે ઇમરાન ખાન જેલની બહાર નહી આવે?
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?