By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણસ આંતરિકપણે સલામતી શોધે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

માણસ આંતરિકપણે સલામતી શોધે છે

agragujaratnews
Last updated: 2024/11/07 at 4:26 AM
9 months ago
Share
માણસ આંતરિકપણે સલામતી શોધે છે
SHARE

શું તમે હિંસાની હકીકતને જોઈ શકો છો? તે હકીકતને માત્ર બહાર જ નહીં, પરંતુ તમારી અંદર પણ જોઈ શકો છો? અને સાંભળવાની અને જોવાનું કાર્ય કરવાની વચ્ચે કોઈ સમયગાળો ન હોય તે રીતે તેને જોઈ શકો છો? તેનો અર્થ એ છે કે સાંભળવાની પ્રક્રિયા સાથે જ તમે હિંસાથી મુક્ત બનો છો. તમે હિંસાથી સંપૂર્ણપણે મુક્ત બનો છો,

કારણ કે હિંસાથી મુક્ત થવા માટે તમે સમયને કે કોઈ ધારણાને મનમાં પ્રવેશ કરવા નથી દીધો. તે માટે માત્ર તમારી શાબ્દિક સંમતિ કે અસંમતિની નહીં, પરંતુ ગહન ધ્યાનની જરૂર છે. આપણે ક્યારેય કોઈ બાબતને ધ્યાનથી સાંભળતા જ નથી. આપણા મન, આપણા મગજના કોષો હિંસા વિષેના કોઈ આદર્શ માટે અનુબંધનોથી, પૂર્વ સંસ્કારોનાં બંધનોથી એટલા તો બંધાઈ ગયેલા છે કે આપણે ક્યારેય હિંસાની હકીકત પ્રત્યે ધ્યાન જ નથી આપતા. આપણે કોઈ આદર્શના સંદર્ભમાં જ હિંસાની હકીકતને જોઈએ છીએ અને હિંસાને આદર્શના સંદર્ભમાં જ જોઈએ ત્યારે તે સમયગાળો સર્જે છે. જ્યારે તમે આવા સમયને પ્રવેશવા દો છો ત્યારે હિંસાનો અંત આવતો નથી. તમે અહિંસાનો બોધ આપીને હિંસા આચરવાનું ચાલુ રાખો છો.

હિંસાનું મુખ્ય કારણ

મને લાગે છે કે દરેક માણસ આંતરિકપણે અને માનસિકપણે સલામતી શોધે છે તે જ હિંસાનું મુખ્ય કારણ છે. દરેક માણસમાં માનસિક સલામતીની ઝંખના છે, આંતરિકપણે સલામત હોવાની એ ભાવના સહુમાં છે અને તેથી માનવી સલામતી મળે તેમ ઈચ્છે છે. બાહ્ય સલામતીની ઈચ્છા પણ ધરાવે છે. આંતરિકપણે આપણે બહુ સલામત, નિશ્ચિત અને ચોક્કસ થવા માંગીએ છીએ, તેથી જ આપણે લગ્નને લગતા આ બધા કાયદા ઘડ્યા છે. આપણે સ્ત્રી કે પુરુષ ઉપર માલિકીહક્ક ધરાવી શકીએ અને તેથી આપણે આપણા સંબંધોમાં સલામત રહી શકીએ. જો આ માનસિક અને આંતરિક જરૂરિયાત ઉપર હુમલો કરવામાં આવે તો આપણે હિંસક બની જઈએ છીએ, કારણ કે દરેક બાબતના સંબંધમાં આપણે ચોક્કસ રહેવા માંગીએ છીએ અને તે આપણી આંતરિક અને માનસિક માંગ છે, પરંતુ સંબંધોમાં સલામતી કે સુરક્ષા જેવું કાંઈ છે જ નહીં. આંતરિકપણે અને માનસિકપણે આપણને સલામત રહેવું ગમે જ છે, પરંતુ કાયમી સલામતી જેવું કાંઈ છે જ નહીં.

આમ, આ બધા પોતપોતાનો ભાગ ભજવતાં હિંસાનાં એવાં પ્રચલિત કારણો છે કે જે વિશ્વમાં સર્વત્ર ઉત્પાત મચાવે છે. મને લાગે છે કે વિશ્વમાં જે કાંઈ થઈ રહ્યું છે તેનું અને ખાસ કરીને આ કમનસીબ દેશમાં જે ચાલી રહ્યું છે તેનું કોઈ થોડું પણ નિરીક્ષણ કરે અને તે પણ કોઈ વિશેષ બૌદ્ધિક અભ્યાસ કર્યા વગર તો આ વિશ્વમાં બહાર જોવા મળતી અસાધારણ પશુતા, નિર્દયતા, બેપરવાઈ અને હિંસાનું જાતે જ નિરીક્ષણ કરી શકે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
હેલ્થ

Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન

By 4 days ago
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?