By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢન્યૂઝ

માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર

agragujaratnews
Last updated: 2024/03/04 at 6:45 PM
1 year ago
Share
માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર
SHARE

જૂનાગઢ-માણાવદર હાઇવે ઉપર માણાવદરથી 6 કિમીના અંતરે આવેલું ‘ચંદ્રશ્રુતિ’ એટલે 65 વર્ષ વટાવી ચૂકેલા વડીલો માટેનું વિરામસ્થાન. તાલુકા મથક માણાવદર એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સોલવન્ટ પ્લાંટ અને જીનીંગ-પ્રેસિંગ ઉદ્યોગ માટે વિખ્યાત હતું. માણાવદરના વતની ચંદ્રકાંતભાઈ દોશીએ રાજકોટ નજીક શાપર ખાતે રાજુ એન્જિનિયરિંગની સ્થાપના સાડા ત્રણ દાયકા પૂર્વે કરી હતી. સમયની સાથે અને સંચાલકોના પુરૂષાર્થ સાથે રાજુ એન્જિનિયરિંગ કંપનીએ ખૂબ વિકાસ સાધ્યો છે પરંતુ કંપનીના સંચાલકે માણાવદર સાથેનો સંબંધ અતૂટ જાળવી રાખ્યો છે. તળ ભૂમિ પ્રત્યેના લગાવથી દોશી પરિવારને માણાવદરમાં ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમનો તારીખ 28-8-2021 ના રોજ આરંભ કર્યો હતો.

‘ચંદ્રશ્રુતિ’ના સંચાલક અને રાજુ એન્જિનિયરિંગના મેનેજિંગ ડિરેક્ટર રાજુ દોશીએ આપેલી માહિતી પ્રમાણે દોશી પરિવાર (માણાવદર) રચિત શ્રુતિના ફાઉન્ડેશન સંચાલિત, ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમ પાંચ વીઘા જમીનમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું સંકુલ છે. પ્રાકૃતિક અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં માણાવદરની આસપાસના ગામોના, જTનાગઢ જિલ્લાના અને રાજકોટના મળીને કુલ 19 અંતેવાસીઓ અહીં રહે છે. જેમાં ૧૨ પુરૂષો અને સાત મહિલાઓ છે. ઈમારતના પ્રાંગણમાં પ્રવેશી એટલે કુદરતી શાંતિનો અનુભવ થાય એક તરફ મહાદેવનું મંદિર બીજી તરફ બગીચો અને ફળ વૃક્ષો તથા શાકભાજીના છોડવાઓથી સંકુલ હર્યું ભર્યું લાગે.

‘ચંદ્રશ્રુતિ’માં બે તરફથી વીંગમાં આઠ-આઠ મળી કુલ ૧૬ રૂમો છે. સામુહિક ભોજનાલયને ‘સંતૃપ્તિ’ અને સત્સંગ હોલને ‘સંગાથ’ નામ અપાયું છે. નવરાત્રિના દિવસોમાં આસપાસના ગામની બાળાઓને અહીં સંસ્થાની બસ દ્વારા લાવીને ‘સંગાથ’માં નવરાત્રીની ઉજવણી કરાય છે. માણાવદરના મહિલા મંડળો સહિતના મંડળોને પોતાનો કાર્યક્રમ અહીં કરવો હોય તે તો સંસ્થાના સંચાલકોનો સંપર્ક સાધે છે. જૈન મુનિઓ સાથે શ્રાવકો વિહાર કરતી વેળાએ ‘ચંદ્રશ્રુતિ’માં વિરામ લે છે.

ચંદ્ર સુધીની બે ત્રણ વિશેષતાઓ છે એક અહીં કોઈ વ્યક્તિ પાસેથી નાણાકીય અથવા ચીજ વસ્તુઓનું દાન સ્વીકારવામાં આવતું નથી. રાજુભાઈ કહે છે કે જેને આપવું હોય તે સમય દાન આપો. કેટલાક અંતેવાસીઓના પરિચિતો ફ્રુટ, બિસ્કિટ, દૂધ લાવે તો તેનો આભાર અસ્વીકાર કરાય છે.

રાજુભાઈ દોશી અને તેમના પત્ની રીટાબેને સેવા કરવાની ભાવના સાથે 32 વ્યક્તિનો સમાવેશ કરતા આ વૃદ્ધાશ્રમનો આરંભ કર્યો હતો. દંપતીની ઈચ્છા અહીં સમય મળે તેમ આવીને રહેવાની હતી. રીટાબેનનું 2022 માં મૃત્યુ થયા પછી રાજુભાઈ બેવડી જવાબદારી વહન કરે છે. સંગાથ હોલમાં દર મહિને જેનો જન્મદિવસ આવતો હોય તેની ઉજવણી કેક કટિંગ કરીને મનાવાય છે. સવાર સાંજ અહીં સત્સંગ થાય છે મહિલાઓ અલ્પ શિક્ષિત છે પણ રાજકોટના એક અંતેવાસી રેખાબેન શિક્ષિત છે. તેઓ મહિલાઓને સમક્ષ ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરે છે આશ્રમના અંતેવાસીઓને આ પ્રવૃતિમાં રસ પડ્યો છે.

વડીલોને દર મહિને એક દિવસનો પ્રવાસ કરાવાય છે. તે માટે સંસ્થા પાસે બસની વ્યવસ્થા પણ છે. સાફ-સફાઈ સતત થતા. રહેતા હોવાથી સમગ્ર સંકુલ ચોખ્ખું ચણાક હોય છે. રસોઈ, સફાઈ વગેરે માટે છ વ્યક્તિનો સ્ટાફ છે. ગીરીશભાઈ સહિતના ચાર સ્થાનિક મિત્રો સંસ્થામાં વિના મૂલ્યે સમય દાન આપી વ્યવસ્થા જાળવે છે.

રાજુભાઈ દોશી રાજકોટમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. તેવું ક્લિનિક આ સંકુલમાં પણ છે. સમયાંતરે રાજુભાઈ અહીં દર્દીઓને તપાસે છે. સંસ્થાના અંતેવાસીઓને દવા આશ્રમમાંથી અપાય છે. 65 વર્ષથી ઉપરના નિરાધાર અથવા પુત્રી ધરાવતા વયસ્કોને ‘ચંદ્રશ્રુતિ’માં પ્રવેશ અપાય છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની એક સારી સામાજિક સંસ્થા માણાવદરમાં છે તેમ કહી શકાય.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
હેલ્થ

Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો

By 4 days ago
નાડીનો અર્થ, મર્મ અને…
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?