By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    46 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢન્યૂઝ

માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર

agragujaratnews
Last updated: 2024/03/04 at 6:45 PM
1 year ago
Share
માણાવદરનું ‘ચંદ્રશ્રુતિ’ એટલે વડીલો માટે ઘરનું ઘર
SHARE

જૂનાગઢ-માણાવદર હાઇવે ઉપર માણાવદરથી 6 કિમીના અંતરે આવેલું ‘ચંદ્રશ્રુતિ’ એટલે 65 વર્ષ વટાવી ચૂકેલા વડીલો માટેનું વિરામસ્થાન. તાલુકા મથક માણાવદર એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સોલવન્ટ પ્લાંટ અને જીનીંગ-પ્રેસિંગ ઉદ્યોગ માટે વિખ્યાત હતું. માણાવદરના વતની ચંદ્રકાંતભાઈ દોશીએ રાજકોટ નજીક શાપર ખાતે રાજુ એન્જિનિયરિંગની સ્થાપના સાડા ત્રણ દાયકા પૂર્વે કરી હતી. સમયની સાથે અને સંચાલકોના પુરૂષાર્થ સાથે રાજુ એન્જિનિયરિંગ કંપનીએ ખૂબ વિકાસ સાધ્યો છે પરંતુ કંપનીના સંચાલકે માણાવદર સાથેનો સંબંધ અતૂટ જાળવી રાખ્યો છે. તળ ભૂમિ પ્રત્યેના લગાવથી દોશી પરિવારને માણાવદરમાં ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમનો તારીખ 28-8-2021 ના રોજ આરંભ કર્યો હતો.

‘ચંદ્રશ્રુતિ’ના સંચાલક અને રાજુ એન્જિનિયરિંગના મેનેજિંગ ડિરેક્ટર રાજુ દોશીએ આપેલી માહિતી પ્રમાણે દોશી પરિવાર (માણાવદર) રચિત શ્રુતિના ફાઉન્ડેશન સંચાલિત, ‘ચંદ્રશ્રુતિ’ ઘરનું ઘર વૃદ્ધાશ્રમ પાંચ વીઘા જમીનમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું સંકુલ છે. પ્રાકૃતિક અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં માણાવદરની આસપાસના ગામોના, જTનાગઢ જિલ્લાના અને રાજકોટના મળીને કુલ 19 અંતેવાસીઓ અહીં રહે છે. જેમાં ૧૨ પુરૂષો અને સાત મહિલાઓ છે. ઈમારતના પ્રાંગણમાં પ્રવેશી એટલે કુદરતી શાંતિનો અનુભવ થાય એક તરફ મહાદેવનું મંદિર બીજી તરફ બગીચો અને ફળ વૃક્ષો તથા શાકભાજીના છોડવાઓથી સંકુલ હર્યું ભર્યું લાગે.

‘ચંદ્રશ્રુતિ’માં બે તરફથી વીંગમાં આઠ-આઠ મળી કુલ ૧૬ રૂમો છે. સામુહિક ભોજનાલયને ‘સંતૃપ્તિ’ અને સત્સંગ હોલને ‘સંગાથ’ નામ અપાયું છે. નવરાત્રિના દિવસોમાં આસપાસના ગામની બાળાઓને અહીં સંસ્થાની બસ દ્વારા લાવીને ‘સંગાથ’માં નવરાત્રીની ઉજવણી કરાય છે. માણાવદરના મહિલા મંડળો સહિતના મંડળોને પોતાનો કાર્યક્રમ અહીં કરવો હોય તે તો સંસ્થાના સંચાલકોનો સંપર્ક સાધે છે. જૈન મુનિઓ સાથે શ્રાવકો વિહાર કરતી વેળાએ ‘ચંદ્રશ્રુતિ’માં વિરામ લે છે.

ચંદ્ર સુધીની બે ત્રણ વિશેષતાઓ છે એક અહીં કોઈ વ્યક્તિ પાસેથી નાણાકીય અથવા ચીજ વસ્તુઓનું દાન સ્વીકારવામાં આવતું નથી. રાજુભાઈ કહે છે કે જેને આપવું હોય તે સમય દાન આપો. કેટલાક અંતેવાસીઓના પરિચિતો ફ્રુટ, બિસ્કિટ, દૂધ લાવે તો તેનો આભાર અસ્વીકાર કરાય છે.

રાજુભાઈ દોશી અને તેમના પત્ની રીટાબેને સેવા કરવાની ભાવના સાથે 32 વ્યક્તિનો સમાવેશ કરતા આ વૃદ્ધાશ્રમનો આરંભ કર્યો હતો. દંપતીની ઈચ્છા અહીં સમય મળે તેમ આવીને રહેવાની હતી. રીટાબેનનું 2022 માં મૃત્યુ થયા પછી રાજુભાઈ બેવડી જવાબદારી વહન કરે છે. સંગાથ હોલમાં દર મહિને જેનો જન્મદિવસ આવતો હોય તેની ઉજવણી કેક કટિંગ કરીને મનાવાય છે. સવાર સાંજ અહીં સત્સંગ થાય છે મહિલાઓ અલ્પ શિક્ષિત છે પણ રાજકોટના એક અંતેવાસી રેખાબેન શિક્ષિત છે. તેઓ મહિલાઓને સમક્ષ ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરે છે આશ્રમના અંતેવાસીઓને આ પ્રવૃતિમાં રસ પડ્યો છે.

વડીલોને દર મહિને એક દિવસનો પ્રવાસ કરાવાય છે. તે માટે સંસ્થા પાસે બસની વ્યવસ્થા પણ છે. સાફ-સફાઈ સતત થતા. રહેતા હોવાથી સમગ્ર સંકુલ ચોખ્ખું ચણાક હોય છે. રસોઈ, સફાઈ વગેરે માટે છ વ્યક્તિનો સ્ટાફ છે. ગીરીશભાઈ સહિતના ચાર સ્થાનિક મિત્રો સંસ્થામાં વિના મૂલ્યે સમય દાન આપી વ્યવસ્થા જાળવે છે.

રાજુભાઈ દોશી રાજકોટમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. તેવું ક્લિનિક આ સંકુલમાં પણ છે. સમયાંતરે રાજુભાઈ અહીં દર્દીઓને તપાસે છે. સંસ્થાના અંતેવાસીઓને દવા આશ્રમમાંથી અપાય છે. 65 વર્ષથી ઉપરના નિરાધાર અથવા પુત્રી ધરાવતા વયસ્કોને ‘ચંદ્રશ્રુતિ’માં પ્રવેશ અપાય છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની એક સારી સામાજિક સંસ્થા માણાવદરમાં છે તેમ કહી શકાય.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
Botad જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે
Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?