By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    15 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હજી સરકારી મકાન કેમ ખાલી કર્યુ નથી? મહુઆ મોઇત્રાને ફરી મળી નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હજી સરકારી મકાન કેમ ખાલી કર્યુ નથી? મહુઆ મોઇત્રાને ફરી મળી નોટિસ

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:48 PM
2 years ago
Share
હજી સરકારી મકાન કેમ ખાલી કર્યુ નથી? મહુઆ મોઇત્રાને ફરી મળી નોટિસ
SHARE

  • મહુઆ મોઇત્રાને સરકારી મકાન ખાલી કરવા મળી નોટિસ
  • એક મહિનાની અંદર ઘર ખાલી કરવા જણાવ્યું હતું
  • તેમ છતાં ઘર ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી

ટીએમસી મહુઆ મોઇત્રાનું 8 ડિસેમ્બરે સાંસદ સભ્યતા રદ કરવામાં આવી હતી. તે દિવસથી લઇને આજ દિવસ સુધી મહુઆ મોઇત્રાની મુશ્કેલી બંધ થવાનું નામ નથી લેતી. હવે મોઇત્રાને સરકારી મકાન ખાલી ન કરવા શહેરી વિકાસ મંત્રાલય હેઠળ ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ વિભાગે નોટિસ પાઠવી છે.

શું કહ્યું નોટિસમાં ?

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એક મહિનો થવા છતાં પણ સરકારી મકાન ખાલી કેમ કરવામાં આવ્યું નથી. લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ગુરુવારે સરકારી આવાસને રદ કરવા અને તેને 7 જાન્યુઆરી, 2024 સુધીમાં ખાલી કરવાના આદેશ સામે દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. આદેશ અનુસાર મોઇત્રાનું સત્તાવાર નિવાસ 14 ડિસેમ્બરથી રદ કરવામાં આવ્યું હતું. 7 જાન્યુઆરી, 2024 સુધીમાં તેને ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.

મહુઆએ અરજી કરી હતી

મોઇત્રાએ ઘર ખાલી કરવાના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. અરજીમાં મોઇત્રાએ દિલ્હીમાં સાંસદ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાના આદેશને પડકાર્યો હતો. મહુઆ મોઇત્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણી 2024 સુધી ઘરમાં રહેવાની પરવાનગી માટે એસ્ટેટ ડિરેક્ટરનો સંપર્ક કરશે. જોકે હવે તેમને નોટિસનો જવાબ આપવો પડશે.

તમારે સરકારી આવાસ ક્યારે ખાલી કરવું પડશે?

ટીએમસી નેતા મહુઆને ટેલિગ્રાફ લેન પર પોતાનો સરકારી બંગલો મળ્યો હતો. કાયદા અનુસાર, સંસદ સભ્યપદ છોડ્યા પછી માત્ર એક મહિના માટે સરકારી આવાસ રાખી શકાય છે. સુધારેલા કાયદા મુજબ, એસ્ટેટ અધિકારી સરકારી આવાસમાંથી અનધિકૃત લોકોને બહાર કાઢવાના 3 દિવસ પહેલા કારણ બતાવો નોટિસ આપી શકે છે. પહેલા આ સમયગાળો 60 દિવસનો હતો.

મહુઆને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે સંસદની એથિક્સ કમિટીએ સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પર લોકસભામાં ચર્ચા બાદ મહુઆ મોઇત્રાને સંસદના સભ્યપદેથી હાંકી કાઢવામાં આવી હતી. મહુઆ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ભેટ લેવાનો આરોપ છે. જેમાં ટીએમસી સાંસદ હિરાનંદાની પાસેથી 2 કરોડ રૂપિયાની કાર અને રોકડ લેવાનો પણ સમાવેશ થાય છે. જોકે, મહુઆએ પૈસાની લેવડ-દેવડની બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મોઇત્રા સામે એવા પણ આરોપો હતા કે તેણીએ તેણીની સંસદનું લોગિન આઈડી અને પાસવર્ડ હિરાનંદાની સાથે શેર કર્યો હતો.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
રાજકોટ

ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ

Editor By Editor 2 days ago
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?