By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    22 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    24 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: “વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન

agragujaratnews
Last updated: 2024/11/20 at 4:09 PM
8 months ago
Share
“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું”    ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
SHARE
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.
સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.
રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】

Contents
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】 વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.

આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.
હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

You Might Also Like

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
હેલ્થ

Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન

By 2 days ago
દુ:ખ સાથે રહો
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?