By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    14 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જરા પણ વિશિષ્ટ નથી તેવું અવધાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જરા પણ વિશિષ્ટ નથી તેવું અવધાન

agragujaratnews
Last updated: 2024/07/04 at 3:26 AM
2 years ago
Share
જરા પણ વિશિષ્ટ નથી તેવું અવધાન
SHARE

  • મનને કેળવવામાં આપણે એકાગ્રતા કેળવવાને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ

કોઈ વિષય ઉપર આપવામાં આવતું ધ્યાન અને કોઈ પણ વિષય વગર આપવામાં આવતા ધ્યાન વચ્ચે તફાવત છે. આપણે કોઈ વિચાર, કોઈ માન્યતા કે કોઈ વિષય ઉપર એકાગ્ર થઈ શકીએ – આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે; અને એક એવું પણ અવધાન (ધ્યાન આપવા કરાતી ક્રિયા નહીં) છે, એક એવી સભાનતા છે કે જે વિશિષ્ટ નથી.

એ જ રીતે, કોઈ એવો અસંતોષ છે કે જેમાં કોઈ હેતુ નથી, જે હતાશામાંથી નથી ઉદ્ભવ્યો, કે જેને મરજી મુજબ વાળી શકાય નહીં, કે જે કોઈ બાબતનું પાલન કરવાની વાતનો સ્વીકાર ન હોઈ શકે. કદાચ હું તેના માટે યોગ્ય શબ્દ ન વાપરતો હોઉં, પરંતુ મને લાગે છે કે તે અસાધારણ અસંતોષ હોવો જરૂરી છે. તેના વગર, અસંતોષનું બીજું કોઈ પણ સ્વરૂપ કેવળ સંતોષ પામવાનો રસ્તો બની જાય છે.

અવધાન અમર્યાદિત અને અસીમ છે

મનને કેળવવામાં આપણે એકાગ્રતા કેળવવાને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ, પરંતુ ધ્યાનને મહત્ત્વ આપવું જોઈએ, અવધાનને મહત્ત્વ આપવું જોઈએ. એકાગ્રતા એ મનને એક મુદ્દા ઉપર પરાણે કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે, જ્યારે ધ્યાન કોઈ મર્યાદા કે સીમા વગરનું છે. એકાગ્રતા કેળવવાની પ્રક્રિયામાં હંમેશાં કોઈ સીમારેખા મર્યાદિત થયેલી હોય છે, પરંતુ જ્યારે આપણો હેતુ મનની સમગ્રતાને સમજવાનો છે. માત્ર એકાગ્રતા અડચણ બની જાય છે. ધ્યાન જ્ઞાનની સરહદો વગરનું છે, ધ્યાન અસીમ છે. જ્ઞાન એકાગ્રતાથી મળે છે અને જ્ઞાનમાં કોઈ પણ જાતનો વધારો તેની સીમામાં રહીને જ થતો હોય છે. એકાગ્રતાની અવસ્થામાં મન જ્ઞાનનો ઉપયોગ કરી શકે અને કરે છે, તેમાં જરૂરિયાત એકાગ્રતાનું પરિણામ છે, પરંતુ અંશ ક્યારેય સંપૂર્ણ ન હોઈ શકે અને એવા ઘણા અંશો ભેગા કરવાથી પણ સમગ્રતાની સમજણ મળતી નથી. જ્ઞાન, એ એકાગ્રતાનો સરવાળો કરવા જેવી પ્રક્રિયા છે તે અપરિમેયની, અમાપની સમજણ આપતી નથી. જે સંપૂર્ણ છે તે એકાગ્ર થયેલા મનના કૌંસની અંદર (મર્યાદામાં) ક્યારેય ન રહે.

ધ્યાન આપવું, અવધાન દાખવવું એ મૂળ મહત્ત્વની બાબત છે, પરંતુ તે એકાગ્ર થવાનો પ્રયત્ન કરવાથી નથી થતું. અવધાન એક એવી અવસ્થા છે કે જેમાં મન હંમેશાં શીખતું રહે છે. તેથી તેમાં જ્ઞાન તરીકે સંગ્રહ કરેલા અનુભવ જેવાં કોઈ કેન્દ્ર નથી હોતાં. એવું મન કે જે પોતાની ઉપર જ એકાગ્ર થયેલું હોય, તે પોતાના વિસ્તાર માટેના એક સાધન તરીકે જ્ઞાનનો ઉપયોગ કરે છે; અને આવી પ્રવૃત્તિ પોતાનો જ વિરોધ કરતી હોય તેવી અને સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિ બની જતી હોય છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 2 days ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?