By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Saurashtraમાં 100થી વધુ ખેલૈયાઓએ તિરંગા સાથે દાંડિયા-રાસ રમી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Saurashtraમાં 100થી વધુ ખેલૈયાઓએ તિરંગા સાથે દાંડિયા-રાસ રમી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

agragujaratnews
Last updated: 2024/08/16 at 6:43 AM
12 months ago
Share
Saurashtraમાં 100થી વધુ ખેલૈયાઓએ તિરંગા સાથે દાંડિયા-રાસ રમી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
SHARE

  • 6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમ્યા

    • અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આયોજન
    • દેશ ભક્તિના અલગ અલગ ગીત પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા

    સૌરાષ્ટ્રમાં 78માં સ્વતંત્ર દિવસની રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકોએ અવનવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી જે હેઠળ લોકોએ આજે પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે.

    તિરંગા સાથે રાખી 100થી વધુ ખેલૈયાઓએ દાંડિયા રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી

    ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ કરી અનોખી દેશભક્તિ વ્યકત કરી છે, ગોંડલના અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓએ તિરંગો સાથે રાખીને દાંડિયા રમી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. સૌ પ્રથમ વખત દાંડિયા કલાસીસના 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા હતા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેમાં 6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગો સાથે રાખી દાંડિયા રાસ રમ્યા હતા. જેનો એક સુંદર નજારો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.

    દેશ ભક્તિના ગીત પર અલગ અલગ સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા

    અર્વાચીન ગ્રુપ દ્વારા ગોંડલમાં બસ સ્ટેશન પાસે આવેલી એક અગાસી પર મંડપમાં તિરંગાનો ભવ્ય શણગાર કર્યો હતો. સાથે તમામ ખેલૈયાઓએ ડ્રેસ કોડ પ્રમાણે સફેદ શર્ટ, ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હાથમાં તિરંગો રાખી દેશ ભક્તિના અલગ અલગ ગીતો પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા. નોંધનીય છે કે આ ગરબામાં બોયસ, ગર્લ્સ અને કિડસે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણીમાં આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર ખાતે કર્યુ ધ્વજવંદન

    રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વતનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિજાપુરમાં કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અનેક અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્યો સામેલ થયા હતા. 

    You Might Also Like

    રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

    સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

     અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

    Share This Article
    Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
    What do you think?
    Love0
    Sad0
    Happy0
    Angry0
    Wink0

    Follow US

    Find US on Social Medias
    Facebook Like
    Twitter Follow
    Instagram Follow
    Youtube Subscribe
    Popular News
    Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
    હેલ્થ

    Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર

    By 3 days ago
    India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
    Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
    Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
    Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
    - Advertisement -
    Ad imageAd image
    agragujaratnewsagragujaratnews
    Follow US
    © Agra Gujarat 2023 All Rights Reserved.
    • About US
    • Complaint
    • Advertise
    • Privacy Policy
    Join Us!

    Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

    અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
    Welcome Back!

    Sign in to your account

    Lost your password?