By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિગં થતાં આખા ગામમાં અફરાતફરી મચી ગઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિગં થતાં આખા ગામમાં અફરાતફરી મચી ગઈ

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:03 PM
2 years ago
Share
મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિગં થતાં આખા ગામમાં અફરાતફરી મચી ગઈ
SHARE

  • મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મંદિરમાં પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી
  • તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર ખુલ્લી જગ્યામાં સુવડાવીને સારવાર કરાઈ
  • સોમથણા*ખાપરખેડ ગામના પુરુષો, મહિલાઓ, બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મંદિરમાં પ્રસાદ ખાધા બાદ સેંકડો લોકોની તબિયત લથડી હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા ઓછી હતી. આ દરમિયાન જ્યાં પણ જગ્યા મળતી હતી ત્યાં દર્દીને સુવડાવીને તેની સારવાર કરવામાં આવતી હતી.

છઠ્ઠા દિવસે રાત્રે 10 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના બુલઢાણામાં 300થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. સ્થિતિ વધુ બગડતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા, પુરૂષ અને બાળકોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, જિલ્લાના લોનાર તહસીલના સોમથાણા ગામના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમના છઠ્ઠા દિવસે રાત્રે 10 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સોમથાણા અને પડોશી ખાપરખેડ ગામના લોકો પ્રસાદ લેવા આવ્યાં

આ સમય દરમિયાન, સોમથાણા અને પડોશી ખાપરખેડ ગામના લોકો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. પ્રસાદ ખાધાના થોડા સમય બાદ લોકોએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. લોકોની તબિયત લથડતાં જ આખા ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી.

તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર ખુલ્લી જગ્યામાં સુવડાવીને સારવાર

આ મામલાની માહિતી પોલીસ અને પ્રશાસનને આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતોને ગ્રામીણ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી. સાથે જ તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર ખુલ્લી જગ્યામાં સુવડાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી. જેને જગ્યા મળી, ત્યાં દર્દીઓની સારવાર કરાવી.

400 થી 500 લોકોની તબિયત બગડી

ગામના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે 400 થી 500 લોકોની તબિયત લથડી છે. ઘણા દર્દીઓને મહેકર અને લોનારની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. એક દર્દીએ જણાવ્યું કે આજે ગામમાં ધાર્મિક કાર્યક્રમનો છઠ્ઠો દિવસ હતો. અમે એકાદશીનો પ્રસાદ ખાધો, જેના કારણે મારી તબિયત બગડી.

સોમથાણા ગામમાં ધાર્મિક કાર્યક્રમનો છઠ્ઠો દિવસ હતો

એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે સોમથાણા ગામમાં ધાર્મિક કાર્યક્રમનો છઠ્ઠો દિવસ હતો, આજે એકાદશી હોવાથી પ્રસાદ રાખવામાં આવ્યો હતો, જે 400 થી 500 લોકોને વહેંચવામાં આવ્યો હતો. બધાની તબિયત લથડી. બીબી, મહેકર અને લોનારની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ધર્મ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

Editor By Editor 5 days ago
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?