By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan News: સિંધમાં બનશે કરતારપુર જેવો કોરિડોર, હિંદુ-જૈનો પણ પાકિસ્તાન જઈ શકશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan News: સિંધમાં બનશે કરતારપુર જેવો કોરિડોર, હિંદુ-જૈનો પણ પાકિસ્તાન જઈ શકશે

agragujaratnews
Last updated: 2024/06/07 at 3:36 PM
2 years ago
Share
Pakistan News: સિંધમાં બનશે કરતારપુર જેવો કોરિડોર, હિંદુ-જૈનો પણ પાકિસ્તાન જઈ શકશે
SHARE

  • પાકિસ્તાનમાં આવેલા હિંદુ અને જૈન મંદિરમાં હવે જવું સરળ થશે
  • હિંગળાજ માતાના મંદિરે, ઉમરકોટના શિવ મંદિર અને જૈન મંદિરોમાં પૂજા-પાઠ કરી શકાશે
  • પાકિસ્તાનના પર્યટન મંત્રીએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકારમાં પ્રસ્તાવ મૂક્યો

પાકિસ્તાનમાં આવેલા પંજાબીઓના મુખ્ય ધાર્મિક સ્થળ એવા કરતારપુર કોરિડોર પછી પાકિસ્તાનના એક પ્રાંતીય મંત્રી અને ધાર્મિક કોરિડોર ખોલવા પર વિચાર કરી રહ્યા છે. સિંધના પર્યટન મંત્રી જુલ્ફીકાર અલી શાહે બુધવારે દુબઈમાં એક કાર્યક્રમમાં હતા. ત્યારે પાકિસ્તાનમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાને લઈ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને જણાવ્યું કે પાકિસ્તાન સરકાર ધાર્મિક કોરિડોર બનાવી શકે છે. જેમાં ભારતના હિંદુ અને જૈન સમુદાયના લોકો અમારા પ્રાંતમાં આવી શકે છે અને પૂજા-પાઠ કરી શકશે. કરતારપુર કોરિડોરની જેમ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં હિંદુ અને જૈન ધાર્મિક સ્થળો માટે એક કોરિડોર ખોલવાનો પાકિસ્તાન સરકાર વિચાર કરી રહી છે. જેનાથી પાકિસ્તાન સરકારને પ્રવાસન ક્ષેત્રે ફાયદો પણ થશે અને સિંધના પર્યટન મંત્રી જુલ્ફીકાર અલી શાહે આ અંગેનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

 

 પાકિસ્તાનના ઉમરકોટમાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર આવેલું છે

કાર્યક્રમમાં આગળ જણાવ્યું કે કોરિડોર ઉમરકોટ અને નગરપારકરમાં બનાવવામાં આવી શકે છે. ઉમરકોટમાં ભગવાન શિવનું મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે આનું નિર્માણ બે હજાર વર્ષ પહેલાનું છે. નગરપારકરમાં ઘણા ત્યજી દેવાયેલા જૈન મંદિરો પણ આવેલાં છે.અહીં મોટી સંખ્યામાં હિંદુ વસ્તી છે. પાકિસ્તાનના ધાર્મિક સ્થળો પર જવા માટે મોટી સંખ્યામાં હિંદુ અને જૈન ભારતથી આવતા હોય છે. સિંધ સરકારના એક પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે પર્યટન મંત્રીએ પોતાના વિભાગના અધિકારીઓની સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. પાકિસ્તાનમાં ધાર્મિક સુવિધા માટે શાહે ભારત સરકારને સુક્કુ લા લરકાના માટે એક અઠવાડિયાની ફલાઈટ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

 

પાડોશી દેશ પાકિસ્તામાં આશરે 75 લાખ હિંદુઓ રહે છે

મહત્ત્વનું છે કે, પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર પાકિસ્તાનમાં 75 લાખ હિંદુ રહે છે. જો કે લઘુમતી સમુદાય અનુસાર પાકિસ્તાનમાં 90 લાખથી વધુ હિંદુ રહે છે. ખૈબર પખ્તૂનખ્વામાં આવેલા પરમહંસ મહારાજની સમાધિ, બલૂચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મંદિર, પંજાબ જિલ્લાના ચકવાલમાં કટાસ રાજ પરિસર અને પંજાબ જિલ્લાના મુલ્તાનમાં પ્રહ્લાદ ભગત મંદિર પાકિસ્તાનમાં કેટલાક પ્રમુખ હિંદુ મંદિરો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
ભાવનગર

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

Editor By Editor 7 days ago
 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?