By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નિષ્ક્રિય સભાનતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નિષ્ક્રિય સભાનતા

agragujaratnews
Last updated: 2024/09/26 at 3:43 AM
1 year ago
Share
નિષ્ક્રિય સભાનતા
SHARE

સભાનતામાં કાંઈક બનવાનું નથી હોતું, લાભ લઈ લેવાને કોઈ અંત હોતો નથી. ત્યાં હોય છે પસંદગી વગરનું અને નિંદા કર્યા વગરનું મૌન નિરીક્ષણ કે જેમાંથી સમજણ આવે છે. આ પ્રક્રિયામાં વિચાર અને લાગણી પોતાને ત્યારે જ પ્રગટ કરે કે જ્યારે કાંઈ પ્રાપ્ત કરવાનું કે સ્વીકારવાનું ન હોય ત્યારે વિશાળ થતી જતી સભાનતા આવે છે,

ત્યારે સઘળાં અપ્રગટ પડળો અને તેમનું રહસ્ય નજર સમક્ષ પ્રકટ થાય છે. આ સભાનતા જેની કલ્પના ન કરી શકાય કે સૂત્રબદ્ધ ન કરી શકાય તેવું સર્જનાત્મક ખાલીપણું પ્રકટ કરે છે. આ વ્યાપક બનતી સભાનતા અને સર્જનાત્મક ખાલીપણું મળીને એક સમગ્ર, પૂરી ક્રિયા બને છે, તેના અલગ તબક્કા નથી. જ્યારે તમે કોઈ સમસ્યાનું નિંદા કર્યા વગર કે નિર્ણય કર્યા વગર શાંતિથી નિરીક્ષણ કરતા હો ત્યારે ત્યાં એક શાંત નિષ્ક્રિય સભાનતા ઉદ્ભવે છે. આ શાંત સભાનતામાં સમસ્યાની સમજ આવે છે અને તેનો અંત આવે છે. સભાનતામાં સંવેદનશીલતા વધારે તીવ્ર થતી હોય છે. તેમાં નકારાત્મક સર્વોચ્ચ સ્વરૂપે હોય છે. જ્યારે મન સૂત્રો બનાવતું હોય, ધારણા કરતું હોય ત્યારે ત્યાં કોઈ સર્જન ન થઈ શકે. જ્યારે મન શાંત અને ખાલી હોય, જ્યારે તે કોઈ સમસ્યા ઊભી ન કરતું હોય ત્યારે જ એ જાગ્રત શાંતિમાં સર્જન થાય છે. સર્જન કેવળ નકારમાં જ ઉદ્ભવી શકે, આ નકાર હકારાત્મક શબ્દનો વિરોધી શબ્દ નથી. `કાંઈ ન હોવું’ એ `કાંઈક હોવા’ની વિરોધી વાત નથી. સમસ્યા ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે પરિણામ માટે શોધ કરવામાં આવે છે. જ્યારે પરિણામ માટેની આ શોધ અટકે ત્યારે સમસ્યા નથી રહેતી.

જે પૂરેપૂરું સમજાઈ ગયું હોય તે પોતાનું પુનરાવર્તન નહીં કરે

સ્વ-સભાનતામાં કોઈ કબૂલાત કરવાની જરૂર નથી, કેમ કે સ્વ-સભાનતા એક એવો અરીસો પ્રગટ કરે છે કે જેમાં બધી બાબતોનું વિકૃત થયા વગરનું પ્રતિબિંબ પડે છે. તેમાં દરેક વિચાર અને લાગણી દર્શિત થાય છે, કારણ કે સભાનતાના તે પરદા પર નિરીક્ષણ હોય છે, જે તેનો અભ્યાસ કરે અને તેને સમજે, પરંતુ જ્યારે તેમાં નિંદા કરવાનું, સ્વીકારવાનું, નિર્ણય કરવાનું કે ઓળખ કરવાનું હોય ત્યારે સમજણનો આ પ્રવાહ રૂંધાઈ જાય છે. પીડા અને દુ:ખે સર્જેલાં અસંતુષ્ટ હિતો જે શિસ્ત લાવે છે તે મુજબની કોઈ ફરજના ભાગરૂપે કે લાદવામાં આવેલી બાબતના ભાગરૂપે નહીં, પરંતુ આ અરીસામાં વિચારોનું જેટલું વધારે નિરીક્ષણ કરવામાં આવે અને તેને જેટલા વધારે સમજવામાં આવે તેટલી જ સભાનતાની ઉત્કટતા વધારે રહે છે અને તેનાથી આવતી સમજણ પણ તેટલી જ વધારે ઉચ્ચ હોય છે.

જો આપણે કોઈ વસ્તુની ગતિનો અભ્યાસ કરતા હોઈએ તો જો તે ધીમેથી ચાલતી હોય તો તેને આપણે સમજી શકીએ, ઝડપથી ચાલતા કોઈ યંત્રને ધીમું પાડી તેની ગતિ સમજી શકાય. એ જ રીતે, વિચાર-લાગણીઓનો અભ્યાસ તો જ કરી શકાય અને તો જ તેને સમજી શકાય કે જો મન ધીમે ધીમે આગળ વધવા સમર્થ હોય; પરંતુ એકવાર તેની આ ક્ષમતા જાગ્રત થઈ જાય, ત્યાર બાદ તે એકદમ ઝડપથી આગળ વધી શકે અને એ ક્ષમતા જ મનને અને તેની ગતિને અત્યંત શાંત બનાવે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 7 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?