By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: નિર્વ્યસની સમાજની રચના માટે પાટીદાર બહેનોનો મક્કમ નિર્ધાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

નિર્વ્યસની સમાજની રચના માટે પાટીદાર બહેનોનો મક્કમ નિર્ધાર

agragujaratnews
Last updated: 2024/04/24 at 7:28 PM
1 year ago
Share
નિર્વ્યસની સમાજની રચના માટે પાટીદાર બહેનોનો મક્કમ નિર્ધાર
SHARE

વ્યસની યુવક સાથે દીકરીનું સગપણ નહીં..નહીં..અને નહીં જ

ઉમિયા માતાજી મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ અને તબીબોના સંયુક્ત ઉપક્રમે “કેન્સરથી ડરે તે મરે “કાર્યક્રમમાં લેવાયા વ્યસન મુક્ત કરવા,કરાવવાના સંકલ્પ

રક્ષાબંધન, જન્મદિને અને જવતલ બદલ વ્યસન છોડાવવાની ભેટ માંગવાની બહેનોને અપીલ

સમાજમાં દરેક ઘરમાં કોઈપણ વ્યક્તિને એક પણ વ્યસન ન હોય એ આદર્શ સમાજ છે. આજના સમયમાં આવા આદર્શ સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. ઘરમાં જ્યારે વ્યસનનો માહોલ હોય તે આર્થિક સામાજિક દરેક પ્રકારે નુકસાન કરે છે. કોઈપણ વ્યસનનીઓનું વ્યસન છોડાવવું સહેલું નથી આમ છતાં આવા કઠિન કામ માટે પાટીદાર સમાજની બહેનોએ કમર કસી છે. શાશ્વત કેન્સર હોસ્પિટલ દ્વારા કેન્સર અવેરનેસ ના કાર્યક્રમમાં અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Contents
વ્યસની યુવક સાથે દીકરીનું સગપણ નહીં..નહીં..અને નહીં જઉમિયા માતાજી મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ અને તબીબોના સંયુક્ત ઉપક્રમે “કેન્સરથી ડરે તે મરે “કાર્યક્રમમાં લેવાયા વ્યસન મુક્ત કરવા,કરાવવાના સંકલ્પરક્ષાબંધન, જન્મદિને અને જવતલ બદલ વ્યસન છોડાવવાની ભેટ માંગવાની બહેનોને અપીલ

ઉમિયા માતાજી મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ અને તબીબોના સંયુક્ત ઉપક્રમે “કેન્સરથી ડરે તે મરે “કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર માટે જવાબદાર એવા વ્યસન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચાહે સોપારી, તમાકુ કે ચુનો જેવું સામાન્ય વ્યસન હોય તો પણ ઘર અને સમાજ પર તેની નકારાત્મક અસર થાય છે. પોતાના પરિવાર સ્વજનો અને સંબંધીઓના ઘરમાં વ્યસન છોડાવવા માટે પાટીદાર બહેનો આગળ આવી હતી અને મક્કમ નિર્ણય કર્યો હતો કે ,જે યુવકો વ્યસન કરતા હશે તેની સાથે દીકરીનું સગપણ નહિ કરે  અથવા તો આવા ઘરમાં દીકરી નહિ દેવાનો નિર્ણય કરાયો છે. આ માટે દીકરીની બાયોડેટામાં જ એવો ઉલ્લેખ કરવો કે વ્યસની છોકરાઓએ સંપર્ક કરવો નહીં. સમાજને નિર્વ્યસની બનાવવા માટે આ એક ઐતિહાસિક પગલું છે

શર્મિલાબેન બાંભણિયા જે ગ્રામ્ય લેવલના બાળકો માટે સ્કૂલ અને ડિફેન્સ એકેડેમી ચલાવે છે અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપે છે તેમજ સિનિયર અને જુનિયર કેજીનું શિક્ષણ પણ ફ્રીમાં આપે છે. સમાજ સુધારણામાં અગ્રેસર અને બહેનો ની પ્રગતિમાં મહત્વનો ફાળો આપનાર સરદારધામ સલાહ કેન્દ્રના અધ્યક્ષ શર્મિલાબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વ્યસનને કારણે પરિવારને આર્થિક, સામાજિક નુકસાન તો થાય છે સાથોસાથ આરોગ્યને પણ અસર થાય છે. અત્યારે નાની ઉમરમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે નાની ઉમરમાં મોટી બીમારી આવે છે. વ્યસન પાછળ જે રકમ ખર્ચાય છે તે યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે અથવા તો વાપરવામાં આવે તો તેનાથી બચત પણ થાય છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ ઉપરાંત  બહેનો પાસે સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે, જો તેમના ભાઈ, પિતા વ્યસન કરતા હોય તો પોતાના જન્મદિવસ કે રક્ષાબંધન કે જવતલ બદલ ની તેઓનું વ્યસન મૂકી દેવા માટેની જ ભેટ માગો. આ કાર્યક્રમમાં ડો.ગૌતમ માકડિયા અને તેની ટીમે કેન્સર થવાના કારણો, તેની ગેરમાન્યતા અંગે બહેનોને માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં કેન્સરને લઈને ખોટી માન્યતા પણ દૂર કરવામાં આવી હતી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry1
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
હેલ્થ

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

By 12 hours ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?