By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના લોકોને સ્વસ્થ રાખવા માટે તત્પર પ્લાનેટ હેલ્થ કેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રાજકોટના લોકોને સ્વસ્થ રાખવા માટે તત્પર પ્લાનેટ હેલ્થ કેર

agragujaratnews
Last updated: 2024/08/20 at 7:03 PM
12 months ago
Share
રાજકોટના લોકોને સ્વસ્થ રાખવા માટે તત્પર પ્લાનેટ હેલ્થ કેર
SHARE

નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમજ અત્યાધુનિક મશીનરીથી સજ્જ પ્લાનેટ હેલ્થ કેરની બે શાખાઓ કાર્યરત છે.

 

Contents
નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમજ અત્યાધુનિક મશીનરીથી સજ્જ પ્લાનેટ હેલ્થ કેરની બે શાખાઓ કાર્યરત છે.ડો. પૂર્વી જાવીયાડો.એકતા પટેલડો. પૂર્વી જાવીયા અને ડો.એકતા પટેલના માર્ગદર્શન હેઠળ 10 ડોકટરની ટીમ વૈજ્ઞાનિક પદ્ધતિથી પેશન્ટને સમજ આપી ખાસ પ્રોગ્રામ દ્વારા સારવાર આપે છે

ડો. પૂર્વી જાવીયા

 

ડો.એકતા પટેલ

ડો. પૂર્વી જાવીયા અને ડો.એકતા પટેલના માર્ગદર્શન હેઠળ 10 ડોકટરની ટીમ વૈજ્ઞાનિક પદ્ધતિથી પેશન્ટને સમજ આપી ખાસ પ્રોગ્રામ દ્વારા સારવાર આપે છે

વર્તમાન સમયની જીવન શૈલી અને ભોજનની ટેવ ના કારણે દરેક વ્યક્તિ ના જીવન ઉપર સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી છે. નાની ઉંમરમાં શરીરના દુખાવા હવે સામાન્ય બની રહ્યા છે ત્યારે ફિઝિયોથેરેપી લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.રાજકોટમાં પ્લાનેટ હેલ્થ કેર જેમાં ફિઝીયોથેરાપી, ફિટનેસ અને પેઈન મેનેજમેન્ટ માટે કામગીરી કરવામાં આવે છે. પ્લાનેટ હેલ્થ કેરમાં ડોક્ટર એકતા પટેલ અને ડોક્ટર પૂર્વી જાવીયા વિવિધ તકલીફો માટે સેવા આપી રહ્યા છે હાલ પ્લાનેટ હેલ્થ કેર ખૂબ જ અદ્યતન મશીનરી થી સજ્જ છે અને રાજકોટમાં બે જગ્યાએ બ્રાન્ચ ધરાવે છે.

ફિઝિયોથેરાપી એ મેડિકલની ખૂબ જ મહત્વની શાખા છે જેમાં દવા વગર ઈલાજ કરવામાં આવે છે.પ્લાનેટ હેલ્થ કેરમાં ન્યુરોલોજિકલ સારવારમાં  બ્રેઈન સ્ટ્રોક,પેરેલીસિસ,પાર્કિન્સન,સેલેબ્રલ પાલ્સી,કરોડરજ્જુમાં થયેલ ઈજા,મગજના ઓપરેશન પછીની સારવાર ઉપરાંત સ્નાયુ તથા હાડકાના દુખાવાની સારવારમાં ગરદન, પીઠ, હાથ-પગ, કમર તથા સાંધાને લગતા દુઃખાવા,સાયટીકા – મણકામાંથી ગાદી ખસી જવી, ફ્રોઝન શો,જોઈન્ટ રીપ્લેસમેન્ટ પછીની કસરત,આર્થરાઈટીસ,સ્પોર્ટસ ઈન્જરી,વૃધ્ધાવસ્થાને લગતી શારીરિક કમજોરી માટેની વિવિધ કસરતો,લાંબા સમયના હોસ્પિટલાઈઝેશન પછીની સારવાર વગેરે સારવાર ઉપલબ્ધ છે. જે લોકો સર્જરીથી બચવા માંગતા હોય અને મેડિસિન થી થાકી ગયા હોય અથવા તો દવા ની ઓછી અસર થતી હોય ત્યારે આ સર્જરી ખૂબ જ ઉપયોગી છે અહીં અલ્ટ્રા મોડર્ન એડવાન્સ ટેકનોલોજી, માઇક્રો કરંટ લેઝર સહિત અને મોડર્ન ટેકનોલોજી વડે સારવાર કરવામાં આવે છે.

સાથે અહીં 10 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હાજર હોય છે. ડો.પૂર્વી જાવિયા, ડો. એકતા પટેલના માર્ગદર્શન હેઠળ ડો. કૃપા મોરી ડો. મોના સોરઠીયા,ડો.શ્રેયા મકવાણા, ડો. તેજલ ભારખડા, ડો. હેમાલી ગોહિલ સહિતની ટીમ સારવાર આપે છે. પ્લાનેટ હેલ્થ કેરની રાજકોટમાં બે બ્રાન્ચ છે જેમાં એક યુનિવર્સિટી રોડ,રોયલ પાર્ક શેરી નંબર 6 માં આવેલી છે તેમજ બીજી બ્રાન્ચ જેનો હમણાં જ પ્રારંભ થયો તે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક,યુનિટી પ્લસ બિલ્ડિંગમાં  બીજા માળે અંબિકા ટાઉનશિપ ખાતે આવેલી છે જેમાં દરરોજ સવારે 8:00 થી 1:00 અને બપોરે 4:00 થી 8:00સારવાર આપવામાં આવે છે.

બાર વર્ષનો અનુભવ ધરાવતા ડો. પૂર્વી જાવીયા એ પ્લાનેટ હેલ્થ કેર સેન્ટર બાબત જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો ફિટનેસ બાબત જાગૃત છે, યોગ એક્સરસાઇઝ, ડાયટ વગેરે કરીને પોતાની જાતને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઘણી વખત સમજના અભાવે વજન ઘટી જાય છે પરંતુ બીજા અનેક પ્રશ્નો ઉભા થાય છે,જેથી અહીં અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી શરીરમાં હાડકા નું પ્રમાણ કેવું છે મસલ્સ કેટલા છે ફેટનું પ્રમાણ કેટલું છે તે જાણીને એક્સરસાઇઝ પ્રોગ્રામ આપીએ છીએ આ ઉપરાંત કોઈ શરીરની કોઈ ચોક્કસ જગ્યા જેમકે પેટ અથવા તો કમરની ચરબી ઓછી કરવી હોય તો તે પ્રકારના પણ મશીન અહીં ઉપલબ્ધ છે કોઈપણ દવા આપ્યા વગર પેશન્ટને જાગૃત કરી તેને સમજણ આપીને અમે ખાસ એક્સરસાઇઝ પ્રોગ્રામ આપીએ છીએ જેના કારણે અમારી ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ફાયદો તેને મળી રહે છે. ઘણી વખત ઉંમર થાય એટલે વૃદ્ધો દુખાવા ને સ્વીકારી લે છે પરંતુ શા માટે એ દુખાવા સાથે જીવન જીવવું ? અત્યારે દરેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, સારવાર ઉપલબ્ધ છે તો પીડા રહીત સ્વસ્થ જીવન દરેક લોકોએ જીવવું જોઈએ.

પ્લાનેટ હેલ્થ કેર ની નવી બ્રાન્ચ એક મહિના પહેલા જ ખુલી છે ત્યારે 11 વર્ષનો અનુભવ ધરાવતા ડો.એકતા પટેલે આ બાબત માહિતી આપતા જણાવ્યું કે હાલ મહિલાઓને પીસીઓડી, પીસીઓએસ, થાઇરોઇડ,મેનોપોઝ,પ્રેગનેંસી પછીની તકલીફ  હોય છે. આ ઉપરાંત યુવાનોને સતત કમ્પ્યુટર સામે બેસીને નાની ઉંમરમાં  ગરદન કમરના દુખાવાનો થાય છે તો વૃદ્ધોને જોઈન્ટ મસ્ક્યુલર પેઇન ,ગોઠણનો ઘસારો વગેરે થાય છે આ બધા દુખાવા મૂળમાંથી મટાડી શકાય છે. આજે યુવા પેઢીનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે ત્યારે આ દુખાવા સહજ થઈ ગયા છે. અહીં લેસર ડાયાથર્મિ, ઇન્ટરફેસેંસિય, કરંટ, અલ્ટ્રા સાઉન્ડ, ટેન્સ થેરેપી, વેક્સ બાથ,હોટ એન્ડ કોલ્ડ બાથ, ટ્રેડમિલ અને સાઇકલિંગ વગેરે સુવિધાઓ છે. એક સમયે જે દુખાવા 50 વર્ષ પછી જોવા મળતા એ દુખાવા અત્યારે 35 વર્ષમાં જ જોવા મળી રહ્યા છે ત્યારે જીવનશૈલી સુધારવા સાથે શારીરિક ફિઝિકલ વર્કઆઉટ સમજીને કરવામાં આવે તો જરૂર ફાયદો થાય છે. ઘણી વખત ડાયટિંગ અને એક્સરસાઇઝ થી વજન ઉતરી જાય છે પરંતુ મસલો જ થાય છે જેના કારણે દુખાવા વિટામિન્સની કમી થાય છે અને ઘણી વખત વજન ફરી વધી જાય છે ત્યારે નિરાશા જન્મે છે આ બધા તકલીફો ન થાય તેના માટે અહીં માર્ગદર્શન આપીએ છીએ.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy2
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
રાષ્ટ્રિય

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

By 1 day ago
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
Health News : હાડકાંમાં થતો ભંયકર દુઃખાવો દૂર કરવા, રોજિંદા આહારમાં આ ખોરાકને કરો સામેલ
PM Modi Visit Maldives : માલદીવના સ્વતંત્રતા દિવસ પર ચીફ ગેસ્ટ બન્યા વડાપ્રધાન મોદી, મુઈજ્જુએ કહ્યું 'સારા ભવિષ્ય માટે રસ્તો ખુલ્યો'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?