By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    18 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યજી સાથે થયેલા વર્તન મુદ્દે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યજી સાથે થયેલા વર્તન મુદ્દે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ

Editor
Last updated: 2026/01/20 at 2:53 PM
2 months ago
Share
પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યજી સાથે થયેલા વર્તન મુદ્દે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ
SHARE

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યજી સાથે થયેલા વર્તન મુદ્દે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ

મૌની અમાવસ્યાના દિવસે સમૂહ સ્નાન રોકાતા વિવાદ : અપમાન અને સુરક્ષા મુદ્દે કોંગ્રેસ યુવા નેતા તુષિત પાણેરીના ગંભીર આક્ષેપો

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે જ્યોતિર્મઠના પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી સાથે થયેલા વર્તનને લઈને રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માઘ મેળામાં ગંગા ઘાટ પર સમૂહ સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્યજી તથા તેમના દંડ સંન્યાસી બ્રાહ્મણ શિષ્યો, સાધુ-સંતો અને મહંતોને સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. સમર્થકોનું કહેવું છે કે સદીઓથી હરિદ્વાર, વારાણસી અને પ્રયાગરાજ જેવા પવિત્ર તીર્થોમાં ચાર પીઠના શંકરાચાર્યોની સમૂહ સ્નાન પરંપરા અવિરત રહી છે, પરંતુ આ વખતે પ્રશાસન દ્વારા તેમાં અડચણ ઊભી કરવામાં આવી.
આક્ષેપ મુજબ, પ્રશાસને શંકરાચાર્યજીને પાલખીમાંથી ઉતરી પગપાળા ચાલવા માટે દબાણ કર્યું, જેને તેમની ધાર્મિક ગરિમા અને પરંપરાનો અપમાન ગણાવવામાં આવી રહ્યું છે. શંકરાચાર્યજી દ્વારા આ અપમાનજનક સ્થિતિ સ્વીકારવામાં ન આવતાં તેમના સાથે આવેલા શિષ્યો અને સાધુ-સંતો સાથે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. કેટલાક સમર્થકોનો દાવો છે કે પાલખીના છત્રને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેને તેઓ ધર્મની ગરિમા પર સીધો આઘાત ગણાવે છે. આ સમગ્ર ઘટનાને માત્ર વ્યક્તિ વિશેષ નહીં પરંતુ યુગોથી ઝળહળતી સનાતન સંસ્કૃતિની અસ્મિતા પર પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.
આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા પણ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા તુષિત પાણેરીએ કડક શબ્દોમાં કહ્યું કે શંકરાચાર્યજી દેશના હિન્દુઓને ધર્મની વાસ્તવિક સમજ અને દિશા આપી રહ્યા હોવાથી તેમને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાણેરીએ દાવો કર્યો કે શંકરાચાર્યજીએ પોતાની સુરક્ષા અંગે મીડિયા સમક્ષ ગંભીર આશંકા વ્યક્ત કરી છે અને તેમની સામે હત્યાનું કાવતરું ઘડાયું હોવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે એક સનાતની યજ્ઞોપવિત બ્રાહ્મણ તરીકે આ ઘટના અસહ્ય છે અને આ મામલે દેશભરના સનાતની હિન્દુઓએ ચિંતન કરવું જોઈએ.
આ સમગ્ર વિવાદ અંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિરનાથજી મહારાજ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં પાણેરીએ જણાવ્યું કે સંત સમિતિનું માનવું છે કે સરકાર દ્વારા સદીઓથી ચાલી આવતી ઐતિહાસિક ધાર્મિક પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. સંત સમિતિના મતે, અગાઉ મુઘલ શાસન હોય કે બ્રિટિશ કાળ, કોઈ શાસકે આવી રીતે સનાતન પરંપરાની આત્મા પર ઘા કર્યો નહોતો, જેવો આક્ષેપ હાલના ઘટનાક્રમ અંગે કરવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય સંત સમિતિ
સમર્થકોનું કહેવું છે કે હિન્દુ ધર્મમાં ચાર પીઠના શંકરાચાર્યોનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને તેમના સાથે આ પ્રકારનું વર્તન બહુસંખ્યક હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં ચલાવી લેવાય તેમ નથી. ઘટનાને લઈને વિવિધ ધાર્મિક સંગઠનોમાં પણ ચર્ચા તેજ બની છે અને કેટલાક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ, આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.

 

You Might Also Like

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 27 minutes ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?