By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    1 hour ago
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    2 hours ago
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    11 hours ago
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    19 hours ago
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ

Last updated: 2025/06/10 at 11:29 PM
2 days ago
Share
IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ
SHARE

પંજાબ કિંગ્સની તાજેતરમાં જ આઈપીએલ 2025ની ફાઈનલમાં 6 રનથી હાર થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ફાઈનલમાં 190 રન જ બનાવ્યા હતા અને પંજાબની ટીમ 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી.

પંજાબનો 24 વર્ષનો બેટ્સમેન નેહલ વાઢેરા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 બોલમાં 15 રન જ બનાવી શક્યો. તેને એક છગ્ગો ફટકાર્યો હતો. પાંચમાં નંબર પર બેટિંગ કરવા આવેલા નેહલ વાઢેરાને અનુભવી પેસર ભુવનેશ્વર કુમારે 17મી ઓવરમાં પેવેલિયન મોકલ્યો હતો, જેના બાદ પંજાબની ટીમ ટાઈટલ મેચમાં પાછળ રહી ગઈ. નેહલ વાઢેરાએ હવે ફાઈનલમાં હાર માટે પોતાને જવાબદાર ગણાવ્યો છે. તેને પોતાની સૌથી મોટી ભૂલ જણાવી.

નેહલ વાઢેરાએ કહી આ વાત

નેહલ વાઢેરાએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ફાઈનલમાં બીજી ઈનિંગ માટે પિચ બદલવામાં આવી હતી? તેના જવાબમાં નેહલ વાઢેરાએ કહ્યું કે હું તેના માટે પોતાને દોષી માનું છું. હું તે સમયે સારું રમ્યો હોત તો અમે નિશ્ચિત રીતે જીતી શકતાં હતાં.

હું પિચને દોષી ગણાવીશ નહીં કારણ કે આરસીબીએ 190 રન બનાવ્યા હતા. મને લાગે છે કે હું ગેમને જીત સુધી લઈ જઈ શક્યો હોત. હું ગેમને જીત તરફ લઈ જઈને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખું છું. મને લાગે છે કે તે એ દિવસમાંથી એક હતો જેમાં હું મેચને પૂરી કરી શક્યો નહીં.

તેને આગળ કહ્યું’જ્યારે પણ ટુર્નામેન્ટમાં ગતિ વધારવી પડી તો મેં આવું જ કર્યું છે.’ છેલ્લી મેચને છોડીને મને તેનો ફાયદો જ મળ્યો. કેટલાક દિવસો તે ક્લિક કરતું નથી અને મને લાગે છે કે આ તે દિવસ હતો જ્યારે તે બન્યું ન હતું. પરંતુ મને કોઈ અફસોસ નથી કારણ કે હું રમતને ઊંડાણમાં લઈને જઈ રહ્યો હતો. પરિસ્થિતિ મુજબ તે ઠીક હતું કારણ કે વિકેટો પડી રહી હતી. પરંતુ મને લાગે છે કે હું થોડો ઝડપથી રમી શક્યો હોત, જે મેં શીખ્યું છે અને વિશ્લેષણ કર્યું છે. હું ભવિષ્યમાં આ કરીશ અને તે મને અને ટીમને મદદ કરશે.”

IPL 2025માં નેહલ વાઢેરાનું શાનદાર પ્રદર્શન

તમને જણાવી દઈએ કે નેહલ વાઢેરાએ ફાઈનલને છોડીને આઈપીએલ 2025માં સારી ગેમ રમી છે. તેને 16 મેચમાં 30.75ની એવરેજથી 369 રન બનાવ્યા. તેને બેટિંગ કરતાં બે અડધી સદી ફટકારી. તે 18મી સિઝનમાં પંજાબ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ખેલાડીઓના લિસ્ટમાં પાંચમાં સ્થાને રહ્યો.

You Might Also Like

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય

ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો

WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistan News: પેશાવરમાં પ્રચંડ વિસ્ફોટ, પૂર્વ મંત્રીનું મોત, 3 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

Pakistan News: પેશાવરમાં પ્રચંડ વિસ્ફોટ, પૂર્વ મંત્રીનું મોત, 3 ઘાયલ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
ChatGPT દુનિયાભરમાં ડાઉન : લૉગિન ઠપ અને ઘીબલી ફોટો બનવાના બંધ
Jamnagarના જામસાહેબે RCBની ટીમ અને વિરાટ કોહલીને લખ્યો પત્ર
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?