By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વરસાદની-વિદાય, સાવલી-સિંચાઈ તળાવ 48.50ટકા ખાલી, શિયાળા પછી પાણીની અછત સર્જાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વરસાદની-વિદાય, સાવલી-સિંચાઈ તળાવ 48.50ટકા ખાલી, શિયાળા પછી પાણીની અછત સર્જાશે

agragujaratnews
Last updated: 2023/10/18 at 9:07 PM
2 years ago
Share
વરસાદની-વિદાય, સાવલી-સિંચાઈ તળાવ 48.50ટકા ખાલી, શિયાળા પછી પાણીની અછત સર્જાશે
SHARE

  • સિઝનમાં સૌથી વધુ વરસાદ નડિયાદમાં 1472 મી.મી અને સૌથી ઓછો ગળતેશ્વરમાં 678 નોંધાયો
  • સાવલી તળાવ હાલ 48.50 ટકા જેટલું ખાલી
  • જિલ્લામાં આ વર્ષે 8457 મી.મી નોંધાયો જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 73 મી.મી વધુ

ચોમાસાની ઋતુએ સત્તાવાર વિદાય લઇ લીધી છે. ત્યારે જિલ્લામાં આ વર્ષે 8457 મી.મી નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 73 મી.મી વધુ નોંધાયો છે. બીજીબાજુ જિલ્લાના સિંચાઇ તળાવ પૈકી સૌથી મોટુ ગણાતું સાવલી તળાવ હાલ 48.50 ટકા જેટલું ખાલી છે. જેથી શિયાળા પછી પાણીની અછત ઉભી થાય તેવી શકયતા છે. ઠાસરાના મતેવાલ તળાવમાં 60.34 એમસીએફટી ની સામે 32.52 એમસીએફટી સંગ્રહ થયેલ છે. જેને લઇને આ પાણીનો જથ્થો ઉનાળા સુધી ચાલશે તેમ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું .

ખેડા જિલ્લામાં આ વખતે ચોમાસાની સિઝન સમયસર શરૂ થઇ ગઇ હતી. જૂન માસમાં બીજા પખવાડિયામાં મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. અને જુલાઇ માસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ પણ કર્યું હતું. ઓગસ્ટ માસમાં પણ મેઘરાજા વરસ્યા હતા. જયારે સપ્ટેમ્બર માસમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયા હતા. સિઝના પ્રારંભ થી અંત સુધીમાં જિલ્લામાં સરેરાશ 8457 મી.મી વરસાદ નોંધાયો છે. જયારે ગત વર્ષે સિઝનમાં 8384 મી.મી નોંધાયો હતો.આમ માત્ર 73 મી.મી ઓછો નોંધાયો છે.જિલ્લાના સિંચાઇ માટેના પાંચ મોટા તળાવો આવેલા છે. આ તળાવોના પાણી સિંચાઇ માટે હજ્જારો હેકટર જમીનમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.જયારે જિલ્લામાં પડેલા વરસાદ મુજબ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના તળાવ પુરેપુરા ભરાયા ન હતા.સિંચાઇ માટે જિલ્લાનું સૌથી મોટુ ગણાતું કપડવંજ તાલુકાના સાવલી ગામમાં આવેલ 999 વીઘાનું તળાવની 172.26 એમસીએફટી પાણી સામે 83.56 એમસીએફટી પાણીનો જથ્થો ભરાયેલ છે. આ પાણીનો જથ્થાને લઇને શિયાળા પછી પાણીની અછત સર્જાશે , ઠાસરા તાલુકાના મતેવાલ તળાવની કેપીસીટી 50.34 એમસીએફટી સામે હાલ 32.52 એમસીએફટી સંગ્રહ થયેલ છે. જેથી આ તળાવનો પાણીનો જથ્થો સિંચાઇ માટે ઉનાળુ સુધી ચાલશે. કપડવંજ તાલુકાના વઘાસ તળાવ 36.19 એમસીએફટી સામે 33.76 એમસીએફટી ભરાયેલ હોવાથી આવતા ચોમાસા સુધી પાણી ચાલશે. ઠાસરાના રાણીપોરડા તળાવની કેપીસીટી 61.31 એમસીએફટી સામે હાલ 60.36 એમસીએફટી ભરાયેલ અને ગળતેશ્વરના વાંઘરોલીના તળાવ ફૂલ 165 એમસીએફટી ભરાયેલ છે. રાણીપોરડા અને વાંઘરોલી તળાવના પાણીનો જથ્થો આવતા ચોમસા સુધી ચાલશે. પાણીની કોઇ અછત સર્જાશે નહીં.

સાવલી સિંચાઇ તળાવમાં 51.50 ટકા પાણીનો સંગ્રહ

આ વર્ષે વરસાદી પાણીથી સાવલી સિંચાઇ તળાવમાં 51.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે. અને 48.50 ટકા ખાલી છે. આ તળાવમાં પાણીનો સંગ્રહ શિયાળા સુધી ચાલશે. ત્યારબાદ પાણીની અછત સર્જાશે તો તળાવના પાણીથી સિંચાઇ કરતાં ખેડૂતોને મુશ્કેલી થાય તેમ છે. આ તળાવના પાણીનો 10 ઉપરાંત ગામોના ખેડૂતોની 6 હજાર હેકટરને લાભ મળે છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 3 days ago
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?