By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    23 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    24 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલને જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. શ્રી બિમલ પટેલે મંજુરી આપી ,અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું : દિનેશભાઈ પાઠક-જીવણભાઈ પટેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલને જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. શ્રી બિમલ પટેલે મંજુરી આપી ,અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું : દિનેશભાઈ પાઠક-જીવણભાઈ પટેલ

agragujaratnews
Last updated: 2024/11/23 at 3:51 PM
8 months ago
Share
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલને જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. શ્રી બિમલ પટેલે મંજુરી આપી ,અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું : દિનેશભાઈ પાઠક-જીવણભાઈ પટેલ
SHARE
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચુંટણી ૨૦૨૪ અંતર્ગત અંતિમ ચરણમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. બિમલ પટેલે ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામને મંજુરી આપી હતી.
વિગતથી જોઈએ તો, ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો.

 

Contents
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ચુંટણી ૨૦૨૪ અંતર્ગત અંતિમ ચરણમાં જીલ્લા રજીસ્ટ્રાર અને એ.આર.ઓ. બિમલ પટેલે ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામને મંજુરી આપી હતી.વિગતથી જોઈએ તો, ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો.દિનેશભાઈ પાઠક અને જીવણભાઈ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું. જે રીતે જંગી બહુમતીથી જીત્યા અને સમગ્ર ચુંટણીમાં ઉત્સાહભેર કામ કર્યું તેવી જ રીતે હવેથી બેંકની પ્રગતિ અને વધુને વધુ નવી ઉચાઇ સર કરવા માટે આપને સહુ સાથે મળીને કામ કરીશું. આપણી બેંક નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. આપણા દરેક કાર્યો નાના અને મધ્યમ વર્ગને ઉપયોગી બની રહે તેવા જ બની રહેશે. આપણા વડીલોએ કંડારેલી કેડી ઉપર સહુના સાથથી અવિરત આગળ વધતા રહીશું.આજરોજ મળેલી બેઠકમાં દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધી, હસમુખભાઈ ચંદારાણા, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિન્ડોચા, માધવભાઈ દવે, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, ભૌમીક્ભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, ઉપરાંત વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.સહકારી બેંકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટ જીલ્લા કલેક્ટર અને રીટર્નીંગ ઓફીસરશ્રી પ્રભાવ જોશીના નેતૃત્વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું.રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મુંબઈમાં ૩, નાગપુરમાં ૧ સહીત કુલ ૩૮ શાખાઓ કાર્યરત છે. બેન્કનો બીઝ્નેશ રૂ. ૧૦ હજાર કરોડથી વધુનો છે. તા. ૩૦-૯-૨૪ના બીજા ક્વાર્ટરના પરિણામો ઐતિહાસિક રહ્યા છે.દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં ૨૦૨૧-૨૦૨૨માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૨૨થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે.ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ડીરેક્ટર તરીકે અને ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.

દિનેશભાઈ પાઠક અને જીવણભાઈ પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, અમારા ઉપર મુકેલ વિશ્વાસ સાર્થક કરીશું. જે રીતે જંગી બહુમતીથી જીત્યા અને સમગ્ર ચુંટણીમાં ઉત્સાહભેર કામ કર્યું તેવી જ રીતે હવેથી બેંકની પ્રગતિ અને વધુને વધુ નવી ઉચાઇ સર કરવા માટે આપને સહુ સાથે મળીને કામ કરીશું. આપણી બેંક નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાય છે. આપણા દરેક કાર્યો નાના અને મધ્યમ વર્ગને ઉપયોગી બની રહે તેવા જ બની રહેશે. આપણા વડીલોએ કંડારેલી કેડી ઉપર સહુના સાથથી અવિરત આગળ વધતા રહીશું.
આજરોજ મળેલી બેઠકમાં દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ધોળકિયા, અશોકભાઈ ગાંધી, હસમુખભાઈ ચંદારાણા, ડો. નરશીભાઈ મેઘાણી, હસમુખભાઈ હિન્ડોચા, માધવભાઈ દવે, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, જીમ્મીભાઈ દક્ષિણી, શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, ટપુભાઈ લીંબાસીયા, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, ભૌમીક્ભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, લલીતભાઈ વોરા, કલ્પેશભાઈ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, ઉપરાંત વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સહકારી બેંકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટ જીલ્લા કલેક્ટર અને રીટર્નીંગ ઓફીસરશ્રી પ્રભાવ જોશીના નેતૃત્વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મુંબઈમાં ૩, નાગપુરમાં ૧ સહીત કુલ ૩૮ શાખાઓ કાર્યરત છે. બેન્કનો બીઝ્નેશ રૂ. ૧૦ હજાર કરોડથી વધુનો છે. તા. ૩૦-૯-૨૪ના બીજા ક્વાર્ટરના પરિણામો ઐતિહાસિક રહ્યા છે.
દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં ૨૦૨૧-૨૦૨૨માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૨૨થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે.
ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ડીરેક્ટર તરીકે અને ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.

You Might Also Like

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
ધર્મ

નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
નાડીનો અર્થ, મર્મ અને…
ઘરમાં એકલા છો અને હાર્ટની તકલીફ થઇ, શું કરશો ?
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?