By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    12 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ રાજકોટમાં પોલીસ એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ રાજકોટમાં પોલીસ એલર્ટ

agragujaratnews
Last updated: 2024/09/09 at 8:05 PM
2 years ago
Share
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ રાજકોટમાં પોલીસ એલર્ટ
SHARE

તમામ આયોજકો સાથે પોલીસ કમિશનરે ત્વરીત મિટીંગ યોજી

સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસનું પીસીઆર અને બાઇક પેટ્રોલીંગ રહેશે

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશજીના પંડાલ ઉપર પથ્થરમારા બાદ કોમી તનાવની સ્થિતિ સર્જાતા સમગ્ર પોલીસ તંત્રમાં એલર્ટનો મેસેજ અપાયો છે. જેને અનુસંધાને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તકેદારીના પગલા લેવા માટે એકશન પ્લાન ઘડી લેવાયો છે. ગણેશ મહોત્સવના તમામ આયોજકોને પોલીસ કમિશનરે એક તાકીદની બેઠક યોજી હતી. કોમી એકતા જળવાય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. બીજી બાજુ શહેરના તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ દળ તૈનાત કરવા સુધીની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Contents
તમામ આયોજકો સાથે પોલીસ કમિશનરે ત્વરીત મિટીંગ યોજીસંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસનું પીસીઆર અને બાઇક પેટ્રોલીંગ રહેશે

સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા ગણપતિ પંડાલ પર ગત મોડીરાત્રીના અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી તંગદીલીનો માહોલ સર્જી દીધો હતો. એટલું જ નહીં વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. જે ઘટના બાદ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. રાત્રી દરમિયાન જ પોલીસે ટીખળખોર તત્વો સામે પગલાં લેવાનું શરૂ કરી દીધુ હતું. આખી રાત દરમિયાન કોમ્બીંગ કરીને ૧૦ શખ્સોને ઓળખીને ઉઠાવી લેવાયા હતા અને વધુ ૧૭ જેટલા લોકો ઓળખાતા તમામને ઝડપી લેવાયા હતા. ત્યારે ગૃહવિભાગ દ્વારા ગણપતિ મહોત્સવ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્રને સુરક્ષા લક્ષી કામગીરી અંગે આદેશ આપવામાં આવતા તમામ જિલ્લાઓની પોલીસ કાર્યરત બની હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં પણ સવારના  પહોરમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી તમામ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ તેના વિસ્તારમાં થયેલા આયોજનના સંચાલકોને સમાચાર પહોંચાડી કમિશનર ઓફિસે બોલાવ્યા હોવાની સૂચના આપતા તમામ આયોજકો કમિશનર ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. તેઓ સાથે ખુદ પોલીસ કમિશનર ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી. તમામ તકેદારી પગલાં લેવા માટે અને સુરક્ષા મામલે સતર્ક રહેવા માટે સુચના અપાઇ છે. રાત્રી દરમિયાન સતર્ક રહેવાનું અને પોલીસનો પૂરેપૂરો સહકાર મળશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ ઝાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે તમામ આયોજકો સાથે સુરક્ષાલક્ષી બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા રાજકોટ શહેરને તમામ ગણપતિ પંડાલ પર વોચ રાખવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ કાંકરીચાળો ન થાય તે માટે તમામ ડિવીઝનની પીસીઆર વાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. તેની સાથે બાઇક પેટ્રોલીંગ પણ કરવામાં આવશે. આમ તોફાની તત્વોને સીધા શબ્દોમાં પોલીસ તંત્રએ સીધા રહેવાનો મેસેજ પહોંચાડી દીધો છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 4 days ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?