By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    21 minutes ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    1 hour ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ

agragujaratnews
Last updated: 2023/11/02 at 7:04 AM
2 years ago
Share
અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
SHARE

  • 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
  • 22 જાન્યુઆરીએ કરાશે અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
  • 62 કરોડ રામભક્તોને પ્રસાદ પહોંચાડવાની તૈયારીઓ

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સૌ કોઇમાં અનેરો ઉત્સાહ છે. મંદિર ફરી બનાએંગેનો નારો સાચો પડી રહ્યો છે. મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં દરેક નાગરિક આ અભૂતપૂર્વ ક્ષણનો કોઇને કોઇ રીતે ભાગ બને તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણકાર્ય પહેલા જ પ્રસાદ 62 કરોડ રામભક્તોને પહોંચાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ

 વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના 45 સંગઠનાત્મક પ્રાંતોના વિશેષ અધિકારીઓ 4 નવેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. 5 નવેમ્બરના રોજ, તેઓ ભગવાન રામના પ્રસાદ તરીકે અક્ષત કળશ લઈને રામ ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે. દેશના પાંચ લાખ ગામોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા પ્રાર્થના કાર્યક્રમમાં જોડાવવાના ઉદ્દેશ્યથી આ કામગીરી કરવામાં આવશે. અક્ષત કળશની સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો પણ આપશે. જે તે વિસ્તારના આગેવાનોને આમંત્રણ પત્રિકા પાઠવીને તેઓને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા સુનિશ્ચિત કરાશે..ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા હોવાથી રામ મંદિર ટ્રસ્ટ અને VHPએ લોકોને અયોધ્યા પહોંચવાને બદલે તેમના સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરી છે.

62 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય- VHP

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ દરમિયાન લોકો પાસેથી ફાળો એકત્રિત કરવા માટે 44 દિવસનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશના 13 લાખ ગામડાઓના 62 કરોડ લોકો સુધી પહોંચવામાં VHP સફળ રહ્યું હતું. આ ઉપરાંત, રામ મંદિર માટેના આંદોલનથી શરૂ કરીને, ઇતિહાસના વિવિધ સમયગાળામાં લાખો અન્ય લોકોએ મંદિરના નિર્માણમાં તેમની ભૂમિકા ભજવી હતી. તેમનો પ્રયાસ રામ મંદિરના ઉદ્ઘાટનમાં તમામની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ માટે અક્ષત કળશ દ્વારા લોકો સુધી પ્રસાદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન, VHP કાર્યકર્તાઓ દરેકને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે નજીકના મંદિરોમાં પહોંચવા અને પૂજા કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરશે. અત્યાર સુધી, એક લાખથી વધુ મંદિરોમાં પૂજા કરવાની યોજના બનાવવામાં આવી છે, પરંતુ VHP એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશનું કોઈ પણ મંદિર આ અભિયાનમાં ભાગ લેવાથી બાકાત ન રહે. આ માટે તમામ મંદિરોના સંચાલકો અને પૂજારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
ગુજરાતરાજકોટ

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Editor By Editor 3 days ago
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
TNPL 2025: 'અમ્પાયર સાથે દલીલ,ગ્લોવ્ઝ ફેંક્યા અને બેટ માર્યું…',અશ્વિનને મળી આ સજા
World: દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?