By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    5 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    5 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    5 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ

agragujaratnews
Last updated: 2023/11/02 at 7:04 AM
2 years ago
Share
અયોધ્યા: 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
SHARE

  • 62 કરોડ રામભક્તોને પહોંચશે પ્રસાદ, VHP દ્વારા તૈયારીઓ તેજ
  • 22 જાન્યુઆરીએ કરાશે અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
  • 62 કરોડ રામભક્તોને પ્રસાદ પહોંચાડવાની તૈયારીઓ

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સૌ કોઇમાં અનેરો ઉત્સાહ છે. મંદિર ફરી બનાએંગેનો નારો સાચો પડી રહ્યો છે. મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં દરેક નાગરિક આ અભૂતપૂર્વ ક્ષણનો કોઇને કોઇ રીતે ભાગ બને તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણકાર્ય પહેલા જ પ્રસાદ 62 કરોડ રામભક્તોને પહોંચાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ

 વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના 45 સંગઠનાત્મક પ્રાંતોના વિશેષ અધિકારીઓ 4 નવેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. 5 નવેમ્બરના રોજ, તેઓ ભગવાન રામના પ્રસાદ તરીકે અક્ષત કળશ લઈને રામ ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે. દેશના પાંચ લાખ ગામોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા પ્રાર્થના કાર્યક્રમમાં જોડાવવાના ઉદ્દેશ્યથી આ કામગીરી કરવામાં આવશે. અક્ષત કળશની સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રો પણ આપશે. જે તે વિસ્તારના આગેવાનોને આમંત્રણ પત્રિકા પાઠવીને તેઓને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા સુનિશ્ચિત કરાશે..ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા હોવાથી રામ મંદિર ટ્રસ્ટ અને VHPએ લોકોને અયોધ્યા પહોંચવાને બદલે તેમના સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરી છે.

62 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય- VHP

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ દરમિયાન લોકો પાસેથી ફાળો એકત્રિત કરવા માટે 44 દિવસનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશના 13 લાખ ગામડાઓના 62 કરોડ લોકો સુધી પહોંચવામાં VHP સફળ રહ્યું હતું. આ ઉપરાંત, રામ મંદિર માટેના આંદોલનથી શરૂ કરીને, ઇતિહાસના વિવિધ સમયગાળામાં લાખો અન્ય લોકોએ મંદિરના નિર્માણમાં તેમની ભૂમિકા ભજવી હતી. તેમનો પ્રયાસ રામ મંદિરના ઉદ્ઘાટનમાં તમામની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ માટે અક્ષત કળશ દ્વારા લોકો સુધી પ્રસાદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન, VHP કાર્યકર્તાઓ દરેકને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે નજીકના મંદિરોમાં પહોંચવા અને પૂજા કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરશે. અત્યાર સુધી, એક લાખથી વધુ મંદિરોમાં પૂજા કરવાની યોજના બનાવવામાં આવી છે, પરંતુ VHP એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશનું કોઈ પણ મંદિર આ અભિયાનમાં ભાગ લેવાથી બાકાત ન રહે. આ માટે તમામ મંદિરોના સંચાલકો અને પૂજારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

You Might Also Like

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
રાષ્ટ્રિય

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

By 3 days ago
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?