By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    12 minutes ago
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    1 hour ago
    Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ
    Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ
    2 hours ago
    IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
    IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
    3 hours ago
    'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
    'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!

Last updated: 2025/06/10 at 1:03 AM
6 hours ago
Share
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
SHARE

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન હવે મુશ્કેલીમાં મુકાય તેવું લાગી રહ્યું છે. 2027માં દક્ષિણ આફ્રિકામાં આગામી ODI વર્લ્ડકપ થશે, ત્યાં સુધીમાં રોહિત 40 વર્ષનો થઈ જશે.

આ પરિસ્થિતિમાં, જો તમામ મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ODI ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે.

2023 વર્લ્ડકપમાં ટાઈટલ જીતવાથી ચૂકી ભારતીય ટીમ

મીડિયા રિપોર્ટ મુજબ BCCIને આશા હતી કે રોહિત શર્મા ટેસ્ટ સંન્યાસ લેવાની સાથે સાથે વનડેમાંથી પણ સંન્યાસ લઈ લેશે, પરંતુ 38 વર્ષના રોહિત શર્માએ બધાને ચોંકાવીને વનડે ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો કારણ કે 2027 વર્લ્ડકપનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે. રોહિતે ભારતને 2023 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચાડ્યું હતું, પરંતુ તે ટાઈટલ જીતવાનું ચૂકી ગયો હતો.

આ પછી, તેને ભારતને T20 વર્લ્ડકપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીત્યા પછી, રોહિતે કહ્યું હતું કે, “એક બીજી વાત – હું ODI ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નથી. જેથી કોઈ અફવાઓ ન ફેલાય.

BCCI કરી રહ્યું છે આ પ્લાનિંગ

મીડિયા રિપોર્ટ મુજબ BCCI હવે વનડે ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ આ ફોર્મેટની કમાન પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક યુવા ખેલાડીને સોંપવા માંગે છે. BCCI પાસે 2027 વર્લ્ડકપ પહેલા 27 વનડેમેચ છે, જે નવા કેપ્ટનને તૈયાર કરવાની સારી તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ મળી શકે છે. શ્રેયસ ઐયરે IPLમાં ત્રણ ટીમોનું નેતૃત્વ કર્યું છે અને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી છે.

શ્રેયસ ઐયર બનશે નવો કેપ્ટન?

હાલમાં શ્રેયસ ઐયર માત્ર વનડે રમે છે, પરંતુ આ IPL પછી તેને T20 અને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખવો મુશ્કેલ બનશે. હવે તે ઓફિશિયલ રીતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપની રેસમાં જોડાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ જીત્યા પછી, રોહિતે T20માંથી નિવૃત્તિ લીધી હતી. તાજેતરમાં રોહિતે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું. પરંતુ તેને સ્પષ્ટ કરી દીધું હતું કે તે 2027નો વર્લ્ડકપ રમવા માગે છે. 

You Might Also Like

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ

Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ

IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન

'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?
સ્પોર્ટ્સ

RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?

By 5 days ago
Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરે લીધો સંન્યાસ, સચિનને કરી ચૂક્યા છે ક્લિન બોલ્ડ
IPL 2025: મેચના પગલે અપાયું રૂટ ડાયવર્ઝન, 15 પાર્કિંગ પ્લોટ તૈયાર
Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?