By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'

Last updated: 2025/06/15 at 9:48 PM
2 months ago
Share
Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
SHARE

પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે ઈફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીની વારસો પૂર્ણ ન કરી શકાય.

આ માટે તેમને પટૌડી વારસાને અકબંધ રાખવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. પહેલી મેચ હેડિંગ્લી ખાતે રમાશે.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીના નામથી ઓળખાશે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવનારી ટેસ્ટ સિરીઝનું નામ તેંડુલકર-એન્ડરસન ટ્રોફી રાખવામાં આવ્યું છે. આ પહેલા બંને વચ્ચે રમાતી આ સિરીઝ પટૌડી ટ્રોફીના નામથી ઓળખવામાં આવતી હતી. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ પટૌડી ટ્રોફી માટે રમવામાં આવતી હતી. તેનું નામ ઈખ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીના નામ પરથી રાખવામાં આવ્યું છે. માર્ચમાં ECBએ પટૌડી પરિવારને લખ્યું હતું કે તે આ ટ્રોફીને રિટાયર કરવા માગે છે. પરંતુ હવે પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની માગ છે કે પટૌડીનો વારસો પૂર્ણ ન થવો જોઈએ.

સચિન તેંડુલકર કરી આ માગ

મીડિયા રિપોર્ટ મુજબ સચિન તેંડુલકરે તેની વિનંતી કર્યા બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. સચિન તેંડુલકરનું માનવું છે કે પટૌડીનો વારસો પૂર્ણ ન કરી શકાય. તેને જાળવી રાખવા માટે સચિન તેંડુલકરે BCCI અને ECBના અધિકારીઓ સાથે વાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઈસીબી અધિકારીઓ આ નિર્ણયની પુષ્ટિ કરી છે કે પટૌડીનો વારસો અકબંધ રહેશે. અધિકારીઓએ કહ્યું કે હા, ભારત સિરીઝમાં પટૌડી લિંકને જાળવી રાખવા માટે એક પુષ્ટિ થયેલી યોજના છે. એવું માનવામાં આવે છે કે દિવંગત એમએકે પટૌડીના નામ પર એત મેડલ રાખવામાં આવશે, જે સિરીઝ જીતનાર ટીમના કેપ્ટનને આપવામાં આવશે. જ્યારે સચિન તેંડુલકરના ફેન્સ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર આના જોરદાર વખાણ થઈ રહ્યા છે. કેટલાક ફેન્સ ખેલાડીના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થઈને કહી રહ્યા છે કે એક જ દિલ છે કેટલી વાર જીતશો.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફી લોન્ચ કાર્યક્રમ સ્થગિત

મીડિયા રિપોર્ટ મુજબ તેંડુલકર-એન્ડરસન ટ્રોફી લોન્ચ કાર્યક્રમ 14 જૂન એટલે શનિવાર થવાનો હતો. પરંતુ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની સંમતિ સાથે આ કાર્યક્રમને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રોફીનું અનાવરણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ફાઈનલ બાદ થવાનો હતો.

You Might Also Like

Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
રાષ્ટ્રિય

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

By 5 days ago
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?