By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન ક્યાં વસે છે?
    ભગવાન ક્યાં વસે છે?
    4 days ago
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    સોબતની અસર તો થાય જ
    સોબતની અસર તો થાય જ
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    3 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં ભારે વરસાદને લઈને શાળા – કોલેજો બંધ રાખવાનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ભાવનગરમાં ભારે વરસાદને લઈને શાળા – કોલેજો બંધ રાખવાનો આદેશ

Editor
Last updated: 2025/06/17 at 4:42 PM
3 months ago
Share
ભાવનગરમાં ભારે વરસાદને લઈને શાળા – કોલેજો બંધ રાખવાનો આદેશ
SHARE

10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

અગ્ર ગુજરાત ભાવનગર
સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધોધમાર એન્ટ્રી થઈ ચુકી છે. બે દિવસથી ભાવનગર પર મેઘરાજા મહેરબાન થયા છે. સતત પડી રહેલા વરસાદને પગલે ભાવેણાવાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જો કે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ થઈ છે, જેને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને ધ્યાનમાં લઈને જિલ્લા કલેકટરે ભાવનગરમાં આજે અને આવતીકાલે શાળા-કોલેજ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને શાળા-કોલેજ બંધ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા કોલેજ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે બે દિવસ સુધી ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજો બંધ રહેશે. જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના પગલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા આવ્યા સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસારાઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેસર તાલુકામાં સવા 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય શાંતિનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી, દેપલા સહિતના ઘણા ગામોમાં પણ વરસાદ આવ્યો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા અને શિહોરમાં 12 ઇંચ, જયારે જેશર અને ઉમરાળામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. આ સતત વરસતા વરસાદના કારણે અનેક નિચાણવારા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને જાહેર સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યા છે. લોકોને સલામતી માટે ઘરની અંદર જ રહેવાની તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

You Might Also Like

Uttar Pradesh : મુજાહિદ્દીન આર્મીના ચાર સભ્યોની ધરપકડ, ATS એ પકડેલા ચારેય શખ્સનો ઇરાદો હતો ખતરનાક

PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર કરી ચર્ચા

India: સાઉથ સ્ટાર વિજય કેટલા અમીર, જેની રેલીમાં ભાગદોડથી ઘણા લોકોના મોત થયા….

Sonam Wangchuk ને કડક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે જોધપુર સેન્ટ્રલ જેલમાં લવાયા, લેહમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

Rajasthan ના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, પૈસાની લાલચમાં ISI ને પહોંચાડતો હતો સેનાની ગુપ્ત માહિતી

TAGGED: agra gujarat, bhavanagar, bhavanagar rain, rajkot news
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
ધર્મ

રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Liver Cancer : શરીરમાં આ સામાન્ય લક્ષણોને અવગણવાથી લીવર કેન્સરનું જોખમ, પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ લખી ભાવુક પોસ્ટ
Lifestyle: લીવર કેન્સર ધીરે-ધીરે વધે છે શરીરમાં, સામાન્ય બદલાવનો શરીર આપે છે સંકેત
હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
Delhi : પાકિસ્તાન સામે "ઓપરેશન સિંદૂર" ની વ્યૂહરચના ગોઠવનારા CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ મે 2026 સુધી લંબાવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?