By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

agragujaratnews
Last updated: 2024/08/22 at 7:50 PM
2 years ago
Share
શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?
SHARE

મહારાષ્ટ્રના ઓપરેશનમાં શરદ પવાર સાથે સંવાદ સાધવા બાપુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે

ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ભાજપથી વિમુખ થતો બચાવવા પણ શંકરસિંહનો ચહેરો મહત્વનો બની શકે

બનાસકાંઠામાં ગેનીબેનના પ્રભાવને રોકવા શંકરસિંહની મદદ લેવાનો પણ ભાજપનો ગેમપ્લાન હોય

ગાંધીનગરના સર્કિટ હાઉસમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકિય નેતા શંકરસિંહ વચ્ચે બંધ બારણે થયેલી બેઠકે ખુબ જ ચર્ચા જગાવી છે. શંકરસિંહ અને અમિત શાહની મુલાકાતે ગુજરાતના રાજકારણમાં મોટી નવાજુની થશે તેવી અટકળો શરુ થઇ છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ છે કે વર્તમાન રાજકિય સ્થીતિમાં ભાજપ માટે ગુજરાત કરતાં કેન્દ્રમાં વધુ પડકારો છે. ખાસ કરીને આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી આવનાર છે. આ ઇડરિયો ગઢ જીતવામાં મોદી-અમિત શાહની જોડી આકાશ પાતાળ એક કરશે. આવા સંજોગોમાં ટ્રમ્પકાર્ડ બની શકે છે. એક સમયે કેન્દ્રમાં ગઠબંધનની સરકારનો સમય આવ્યો હતો ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલે જે ભુમિકા ભજવી હતી તેવી જ ભૂમિકા શંકરસિંહના ભાગે ભજવવાની આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કારણ કે શંકરસિંહને શરદ પવાર સાથે ખુબ સારા સબંધ છે. એક સમયે શરદ પવારે શંકરસિંહને ગુજરાત એનસીપીની બાગડોર પણ સોંપી હતી. હવે શરદ પવાર સાથે શંકરસિંહના માધ્યમથી નિકટતાં સાધી ભાજપ કેન્દ્રમાં નીતિશ-નાયડુને ચેકમેટ કરવા માટે પણ વિચારી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સતાની નવી ધરી રચવા માટે શરદ પવાર સાથે યારાના કરવામાં શંકરસિંહનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાતમાં પણ શંકરસિંહ કદાવર નેતા છે. ખાસ કરીને ગત લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજને ભાજપથી વિમુખ થતો અટકાવવામાં કોઇ નેતા સફળ નથી થયા.તેમા પણ શંકરસિંહ અને શકિતસિંહની ભૂમિકા મહત્વની હતી. હવે ગુજરાતમા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચુંટણી આવશે. આ સમયે ક્ષત્રિય સમાજનો અસંતોષ અને ભાજપનો આંતરિક અસંતોષ સાથે મળે તો પરિણામો ઉપર વિપરિત અસર થઇ શકે છે. આ મામલે ક્ષત્રિયોને સમજાવટ માટે શંકરસિંહથી મોટા કોઇ નેતા નથી.

આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસના ઉદય માટે બનાસકાંઠાન ગેનીબેનનો વિજય ખુબ મહત્વનો છે. બનાસકાંઠામાં રાજકિય જમીન ગુમાવી ચુકેલ ભાજપને શંકરસિંહની ખુબ જરુર છે. શંકરસિંહના બનાસકાંઠામાં પણ પ્રભાવક રાજકિય સબંધો છે. ખાસ કરીને વિપુલ ચૌધરી વગેરે જુના જોગીઓ આજે પણ તેમના વિસ્તારમાં ખુબ પ્રભાવક છે. જેથી બનાસકાંઠા સહિતના વિસ્તારમાં પણ ભાજપને મજબુત કરવા શંકરસિંહ ઉપયોગી થઇ શકે.

રાજકારણ વિષે કોઇ પૂર્વાનુમાન ન કરી શકાય. પરંતુ અમિત શાહ અને શંકરસિંહ ગુજરાતના સર્કિટ હાઉસમાં મળે.એ બાબત ઇરાદાપૂર્વક લીક કરવામાં આવે તે આગામી રાજકિય પ્રવાહોના સંકેતો છે.

 

Contents
મહારાષ્ટ્રના ઓપરેશનમાં શરદ પવાર સાથે સંવાદ સાધવા બાપુ મહત્વની ભૂમિકા ભજવી શકે છેગુજરાતમાં ક્ષત્રિય સમાજને ભાજપથી વિમુખ થતો બચાવવા પણ શંકરસિંહનો ચહેરો મહત્વનો બની શકેબનાસકાંઠામાં ગેનીબેનના પ્રભાવને રોકવા શંકરસિંહની મદદ લેવાનો પણ ભાજપનો ગેમપ્લાન હોય

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી હટાવો: ગડકરીએ કુકરી ગાંડી કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 5 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?