By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    1 hour ago
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    2 hours ago
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    11 hours ago
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    18 hours ago
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    19 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ

Last updated: 2025/06/11 at 2:31 AM
2 days ago
Share
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
SHARE

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ જગતમાંથી એક પછી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. મે અને જૂન 2025 દરમિયાન ભારતીય ક્રિકેટના બે મોટા નામો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જ્યારે અન્ય દેશોના સ્ટાર્સ પણ આ યાદીમાં જોડાયા છે. ખેલાડીઓના આ નિર્ણયથી ક્રિકેટ જગત માટે ચિંતાનો વિષય છે તો બીજી તરફ ફેન્સ પણ તેમના મનસપંસદ ક્રિકેટરના નિવૃતિના નિર્ણયથી દુ:ખી થયા છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ભારત માટે આ ભાવનાત્મક સમય રહ્યો છે. 7 મે 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જે તેમની શાનદાર કેપ્ટનશીપ અને બેટિંગ કારકિર્દીનો અંત હતો. ત્યાર બાદ રોહિત શર્માની નિવૃતિના 5 દિવસ બાદ 12 મે 2025ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બંને ક્રિકેટરોની નિવૃતિના સમાચારે આખા દેશને હચમાચાવી દીધો છે. બંને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમની નિવૃત્તિએ ટીમમાં યુવા નેતૃત્વ માટે માર્ગ ખોલ્યો છે અને એ પણ દર્શાવ્યું હતું કે, તેઓ પોતાનો વારસો નવા ખેલાડીઓને સોંપવા માટે તૈયાર છે.

આ ક્રિકેટરો એ પણ કરી નિવૃત્તિની જાહેરાત

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ પણ નિવૃત્તિનો સિલસિલો યથાવત રહ્યો કારણ કે શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 23 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, મેથ્યુઝની વિદાય એ શ્રીલંકન ક્રિકેટ માટે મોટો ફટકો છે કારણ કે તેમને લાંબા સમય સુધી ટીમમાં યોગદાન આપ્યું છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે 2 જૂન 2025 ના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેમના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક નવો પડકાર ઉભો થયો છે. જોકે, મેક્સવેલ T20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.

આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર

સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ જાહેર કરી છે. ક્લાસેનની શાનદાર વિકેટકીપિંગ અને બેટિંગે સાઉથ આફ્રિકાને ઘણી મેચોમાં મજબૂત બનાવ્યું પરંતુ તેણે 33 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી. તો બીજી તરફ, નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે જે વધુ આઘાતજનક છે. એવું માનવામાં આવે છે કે આ બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ કર્યું છે.

You Might Also Like

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય

ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો

WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી
આંતરરાષ્ટ્રીય

Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Cricketer : છત્તીસગઢ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તત્કાળ મદદના મળતા ભારતીય ક્રિકેટરનું મોત
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?