By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    54 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઇએ ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઇએ ?

agragujaratnews
Last updated: 2024/02/08 at 7:31 PM
1 year ago
Share
ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઇએ ?
SHARE

સુપ્રિમ કોર્ટે મત વ્યકત કરી અને ભારતની આઝાદી પહેલાંના પ્રશ્નને ફરી એક વખત ચર્ચાના એરણે મૂકયો છે

અનામત મામલે દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો છે,લાભાર્થી અને પીડિત. બન્ને પોતાના મત ઉપર કટ્ટર બની ગયા છે

અનામતના એક મામલાની  સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટ કહયુ હતું કે, જે પણ લોકોએ અનામતનો લાભ લઇ લીધો હોય તેઓને હવે અન્ય અતિ પછાત લોકો માટે  જગ્યા કરવી જોઇએ. અને પોતે સધ્ધર થઇ ગયા હોય તો અનામતમાંથી બહાર નીકળી જવુ જોઇએ. પંજાબના એક કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સાત ન્યાયધીશોની બ઼ધારણીય બેંચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ટીપ્પથી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સવાલ કર્યો હતો કે જે લોકો અનામતનો લાભ લઇને સમુધ્ધ થઇ ગયા છે અને આર્થિક રીતે આગળ ગયા છે તેઓને અનામતમાંથી બહાર ન કરી શકાય ?

દેશમાં અનામતનો વિવાદ  હવે પેન્ડોરા બોકસ બની ગયો છે. પંજાબમાં અનામતમાં પણ અનામતની જોગવાઇનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દેશમાં સ્થીતિ વધુ ખરાબ છે. આઝાદીના ૭૦ વર્ષ થઇ ગયા છતાં અનામત મામલે દેશમાં સ્થીતી સુધરવાની બદલે બગડતી જાય છે. અનામત જે વર્ગને મળે છે એ વર્ગ અનામતની વિરૂધ્ધમાં જે વ્યકિત, નેતા કે સમવાય તંત્ર બોલે તેની વિરૂધ્ધ તુરંત મન બનાવી લ્યે છે. સામા પક્ષે અનામત નથી મળતી એ બીન અનામત વર્ગ તેમની તરફેણમાં કોઇ બોલે છે ત્યાર દ્રઢ માન્યતા સાથે તેમન ટેકો આપે છે. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ જેવા વિશ્વના સૌથી મોટા હિન્દુવાદી સંગઠન માટે પણ દેશમાં આ મુદ્દો પડકારજનક છે. સંઘ પણ કદી આ વિષે ખુલીને નથી બોલતું.

સૌ પ્રથમ તો અ સમજીએ કે અનામત પ્રથા શા માટે આવી છે. ? દેશમાં આઝાદ પહેલાં જ્ઞાતી પ્રથા અને વર્ણ પ્રથામાંથી સવર્ણ અને પછાત જાતીના ભેદભાવમાંથી આ પ્રથા જન્મી છે. આઝાદી બાદ બંધારણીય રીત તમામ જાતીની સમાનતા માટ પછાત વર્ગને આર્થિક અને સામાજીક સુદ્રઢ બનાવવા અનામત પ્રથાનો અમલ થયો. અનામત મતલબ સરકારી અને દેશના કેટલાક સંશાધનો ઉપર પછાત વર્ગની વ્યાખ્યામાં આવતાં લકોને જ્ઞાતિના આધારે અનામતનો લાભ અપાયો. જેમાં શિક્ષણ, નોકરી,નોકરીમાં પ્રમોશન,સતામાં એટલે કે ચૂંટણીમાં ઉમેદવારોમાં પણ અનામત પ્રથા છે.

દેશમાં આજે ખાસ કરીને યુવાનોમાં અનામત પ્રથાની તરફેણ અને વિરોધ ખુબ કટ્ટર બની ગયો છે. અનામતના લાભ મેળવતા વર્ગને આ બાબતે કોઇ તેમના હિતના વિરોધમાં બોલે તો સાંખી નથી લેવાતું. બીજી બાજુ સવર્ણોમાં પારિવારીક માહોલમાંથી અને શિક્ષણ રોજગારીમાં અનામતને કારણે તેમને તેજસ્વી હોવા છતાં રિસોર્સીસથી આ દેશમાં ચોકકસ સવર્ણ જાતિમાં જન્મ લેવાથી સહન કરવુ પડે છે તે તેના માટે અસંતોષ અને કયારેક રોષ કે બળવાનું સ્વરૂપ પણ લ્યે છે.

સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી કરી તેને સંભવત: કોઇ રાજકિય પક્ષ સ્પર્શ નહિ કરે. કારણ કે લોકસભાની ચૂંટણી માથે છે. આવા સંજોગોમાં કોઇ પણ એક વર્ગની તરફેણમાં બોલવુ એ આપોઆપ બીજા વર્ગની વિરૂધ્ધમાં ચાલ્યુ જાય છે. આવો પક્ષ રાખવાની ભારતના મોટા રાજકિય પક્ષોમાં હિંમત નથી.દેશમાં અનામત મામલે ઇતિહાસની મોટી લડત સંભવિત છે. સુપ્રીમ કોર્ટ તો માત્ર તેમનો મત વ્યકત કર્યો છે પરંતુ અનામતનો લાભ લઇને શ્રીમંત થઇ ગયેલા લોકો હવે તેમને મળેલી સવલતોના આદિ થઇ ગયા છે. તેમના જ વર્ગના ગરીબ અને વંચિત વર્ગ માટે પોતાનો લાભ છોડવા તૈયાર નથી. અનામત મામલો ઘણી લાંબી લડત માંગે છે લાંબી રાજકિય ઇચ્છા શકિત માંગે છે. બન્ને પક્ષે મોટી પરિપકવતા માંગે છે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
સ્પોર્ટ્સ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

By 1 day ago
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?