By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તોશું SAT-2023 પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થશે ?, BJP MLAએ સરકારને કરી ભલામણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તોશું SAT-2023 પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થશે ?, BJP MLAએ સરકારને કરી ભલામણ

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:20 PM
2 years ago
Share
તોશું SAT-2023 પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થશે ?, BJP MLAએ સરકારને કરી ભલામણ
SHARE

  • ખેલ અભિરુચી કસોટીને લઈ ભાજપના MLAનો પત્ર
  • જનક તળાવીયાએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
  • પરીક્ષામાં 35 ગુણથી પાસ ગણવા માટે રજૂઆત

તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરના રોજ લેવામાં આવેલી ખેલ અભિરૂચી પરીક્ષા 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ખુદ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરીને આ પરીક્ષાના પરિણામ વિશે માહિતી આપી હતી. ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ પરીક્ષાને લઈને શિક્ષણમંત્રીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે. જો આ ભલામણ સ્વીકારવામાં આવશે તો પરીક્ષાના પરિણામને ફરીથી રિવાઈઝ કરવું પડી શકે તેમ છે. ત્યારે આ મામલે હવે જોવાનું એ રહે છે કે શું સરકાર પોતાના જ ધારાસભ્યની ભલામણ સ્વીકારે છે કે કેમ?

હકીકતે 29 નવેમ્બરના રોજ લેવામાં આવેલી SAT-2023ની પરીક્ષાનું પરિણામ જાહેર થોડા દિવસો પહેલા જ જાહેર કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું ગણતરીના દિવસો પહેલા જપરિણામ જાહેર કરાયું છે. ત્યારે હવે ભાજપના જ MLA જનક તળાવીયાએ આ પરીક્ષાના પરિણામના મામલે સરકારને એક મોટી ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે. જનક તળાવીયાએ આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે આ પરીક્ષામાં પાસિંગ ગુણની મર્યાદા ઘટાડવી જોઈએ. જેમ કે આ પરીક્ષામાં જે પણ પરીક્ષાર્થીને 50 ગુણ મળ્યા છે તેમને પાસ કરવામાં આવ્યા છે. જો કે હવે જનક તળાવીયાએ એવી રજૂઆત કરી છે કે આ પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓને 35 ગુણ અથવા તેનાથી વધુ આવ્યા હોય તેમને પાસ કરવામાં આવે. મહત્વનું છે કે ખુદ ભાજપની જ સરકાર હોવાથી શું સરકાર પોતાના જ ધારાસભ્યની ભલામણ માનશે કે પછી રિઝલ્ટની બાબતે પરિવર્તન નહીં કરે તે હવે જોવું રહે છે.

આ મામલે વધુ વિગતો અનુસાર આ પરીક્ષા હેઠળ કુલ 5075 જગ્યાઓ ખાલી હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી હાલના પરીક્ષા પરિણામ અનુસાર માત્ર 1785 ઉમેદવારોએ જ પરીક્ષા પાસ કરી છે. જેથી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. આથી ભાજપ ધારાસભ્ય જનક તળાવીયાએ આ જગ્યાઓને લઈને સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ પરીક્ષાના પાસિંગ ગુણની મર્યાદા 35 કરવામાં આવે જેથી વધુ પ્રમાણમાં જગ્યાઓને ભરી શકાય. જો કે હવે સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે તે તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થઈ શકશે.

થોડા દિવસો અગાઉ શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું . રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. તેમણે X ટ્ટીટરમાં લખ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.29/11/2023ના રોજ લેવાયેલ “ખેલ અભિરૂચિ કસોટી (SAT)– 20231”નુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. જેનું પરિણામ આવી જતા શિક્ષણમંત્રી પ્રફૂલ પાનેસેરિયાએ તેની જાણકારી આપી હતી.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 6 days ago
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?