By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાયચા ગેંગના ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવતા SP
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગરન્યૂઝ

સાયચા ગેંગના ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવતા SP

agragujaratnews
Last updated: 2024/03/19 at 5:41 PM
1 year ago
Share
સાયચા ગેંગના ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવતા SP
SHARE

55000 ચો.ફૂટમાં આવેલ બંગલા સહિત વધુ 6 ગેરકાયદે મિલ્કતો જમીનદોસ્ત : લોકોએ પોલીસના પગલાંને અવકાર્યો

જામનગરના કુખ્યાત સાયચા વિરુદ્ધ ફરી એકવાર સરકારે કાર્યવાહી હાથ ધરી છે. બેડી વિસ્તારમાં તેણે ગેરકાયદેસર નિર્માણ કરેલા અનેક બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ પહેલાં પણ અનેક વાર સ્થાનિક પ્રશાસને સાયચા ભાઈઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. જે બાદ હવે ફરી તંત્ર એક્શનમાં આવ્યું છે. લોકોમાં પણ પોલીસ હવે ગુંડાઓને છોડશે નહીં તેવો આશાનો સંચાર થયો છે અને આ પગલાને આવકાર મળી રહ્યો છે. 

જામનગરમાં તાજેતરમાં એડવોકેટ હારૂન પલેજાની સરાજાહેર લોકોમાં ભય ફેલાય તે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ભાગી છૂટેલી સાયચા ગેંગના બંગલાઓ સહિત 6  મિલ્કતો પર આજે SP પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં પોલીસ તથા મામલતદાર કચેરી, મહાપાલિકાની ટીમોએ બુલડોઝર ફેરવી દીધુ હતું. બેડી વિસ્તારમાં સાયચા ગેંગની અગાઉ ૩ મિલ્કતો તોડી પાડયા બાદ આજે આશરે 55000 ચો.ફૂટમાં આવેલ બંગલા સહિત વધુ 6 ગેરકાયદે મિલ્કતોને ધરાશાયી કરીને આ ગેંગને જમીનદોસ્ત કરવા હાથ ધરેલી કડક કાર્યવાહીને સમગ્ર રાજ્યમાં આવકાર મળ્યો છે. પોલીસનો આકરો મિજાજ જોઈને આ ગુંડાતત્વો પ્રત્યે હમદર્દી દાખવતા તત્વો પણ આજે ભોંભીતર થઈ ગયા હતા જ્યારે સાયચા ગેંગના સાગ્રિતો પોલીસનો મિજાજ પારખી નાસી છૂટયા છે.

જામનગરથી વિશેષ અહેવાલ મૂજબ સાયચા ગેંગે શહેરમાં લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું અને તે સાથે સરકારી જમીન દબાવવી, ગેરકાયદે બાંધકામ સહિત અન્ય નિયમો, કાયદાઓનો બેખૌફ બનીને ભંગ કરાતો હતો. જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષીકાને આ સાયચા ગેંગે આપઘાત કરવા ફરજ પાડી હતી જે અંગેનો ગુનો સિટી બી ડિવિઝનમાં નોંધાયો હતો. આ કેસમાં બે શખ્સોની ધરપકડ થઈ હતી. આ શિક્ષિકાના ભાઈ અને તેમનો કેસ લડતા એડવોકેટ હારૂન પલેજાને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી અને તેનો ગુનો પણ આ ગેંગ સામે નોંધાયો હતો. આટલેથી નહીં અટકીને આ ગેંગે તાજેતરમાં જામનગરના એડવોકેટ હારૂન પલેજાની સાયચા ગેંગ દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.જેમાં 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને તેને પકડવા પોલીસે ઠેરઠેર જાળ બિછાવી છે. આ ઉપરાંત આ ગેંગે દાદાગીરીથી સરકારી જમીન દબાવીને તેના પર વૈભવી ગેરકાયદે બંગલા ખડકી દીધા હતા જે અંગે પણ પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે SP પ્રેમસુખ ડેલુ અને પોલીસ સ્ટાફે વહેલી સવારે બેડી વિસ્તારમાં ધસી જઈને સાયચા ગેંગના અગાઉ ત્રણ અને આજે 6 સહિત 9 બંગલા, મિલ્કતો ધરાશાયી કરીને ગુંડાગીરીને નેસ્તનાબુદ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જે પગલાને લઈને લોકોમાં પણ પોલીસ હવે ગુંડાઓને છોડશે નહીં તેવો આશાનો સંચાર થયો છે અને આ પગલાને આવકાર મળી રહ્યો છે. 

You Might Also Like

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
રાષ્ટ્રિય

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

By 3 days ago
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?