By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sri Lanka: હરિની અમરસૂર્યા શ્રીલંકાની ત્રીજી મહિલા PM બની, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sri Lanka: હરિની અમરસૂર્યા શ્રીલંકાની ત્રીજી મહિલા PM બની, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

agragujaratnews
Last updated: 2024/09/24 at 8:10 PM
1 year ago
Share
Sri Lanka: હરિની અમરસૂર્યા શ્રીલંકાની ત્રીજી મહિલા PM બની, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
SHARE

શ્રીલંકામાં અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે મંગળવારે હરિની અમરસૂર્યાએ શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 2000માં સિરીમાવો ભંડારનાયકે બાદ વડાપ્રધાન પદ સંભાળનાર તે પ્રથમ મહિલા નેતા છે.

અમરાસૂર્યાએ વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેનું સ્થાન લીધું

NPPના નેતા અમરસૂર્યાને નવા ચૂંટાયેલા પ્રમુખ અનુરા કુમારે PM તરીકે શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમને ન્યાય, શિક્ષણ, શ્રમ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને રોકાણ જેવા મુખ્ય મંત્રાલયોની જવાબદારી સોંપી છે. રાષ્ટ્રપતિએ પોતાના સહિત ચાર સભ્યોની કેબિનેટની નિમણૂક કરી છે. અમરાસૂર્યાએ વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેનું સ્થાન લીધું છે, જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અમરસૂર્યા દેશના ત્રીજા મહિલા પીએમ બન્યા

એક રાઈટ એક્ટિવિસ્ટ અને યુનિવર્સિટીના લેક્ચરર અમરસૂર્યા 1994માં દિવંગત સિરીમાવો ભંડારનાઈકેનો પદ સંભાળ્યા બાદ શ્રીલંકાની પ્રથમ મહિલા વડાપ્રધાન અને દેશના ઈતિહાસમાં ત્રીજી મહિલા પીએમ બની છે.

વિજિથા હેરાથ અને લક્ષ્મણ નિપુણારાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

આ દરમિયાન NPPના સાંસદ વિજિથા હેરાથ અને લક્ષ્મણ નિપુણારાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. સસદ ભંગ થયા બાદ તેઓ કાર્યકારી કેબિનેટ મંત્રી તરીકે કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, નવેમ્બરના અંતમાં સંસદીય ચૂંટણી યોજાઈ શકે છે.

અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી 56 વર્ષીય દિસાનાયકેએ શ્રીલંકાના નવમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે દેશના મુખ્ય ન્યાયાધીશ જયંત જયસૂર્યાએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેમના ભાષણમાં તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેનો શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ માટે આભાર માન્યો હતો.

આ સમગ્ર જવાબદારીમાં મારું યોગદાન આપવા માંગુ છુંઃ અનુરા દિસાનાયકે

રાષ્ટ્રપતિ  અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું, “હું ખાતરી આપું છું કે હું લોકશાહીની રક્ષા કરીશ અને રાજનેતાઓની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીશ. કારણ કે લોકોને તેમના વર્તન પર શંકા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે અને તે જાદુગર નથી પરંતુ એક સામાન્ય નાગરિક છે. “મારું પ્રથમ કાર્ય લોકોની પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ સારા નિર્ણયો લેવાનું રહેશે. હું આ સમગ્ર જવાબદારીમાં મારું યોગદાન આપવા માંગુ છું.”

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 5 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?