By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indian Fisherman: 34 ભારતીય માછીમારોની ધરપકડ, શુ છે આરોપ ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Indian Fisherman: 34 ભારતીય માછીમારોની ધરપકડ, શુ છે આરોપ ?

AgraGujarat Rajkot
Last updated: 2025/01/27 at 6:16 PM
1 year ago
Share
Indian Fisherman: 34 ભારતીય માછીમારોની ધરપકડ, શુ છે આરોપ ?
SHARE

શ્રીલંકાની નૌસેનાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકા તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે, પકડાયેલા માછીમારો ગેરકાયદેસર રીતે માછલીઓ પકડતા હતા. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની નૌસેનાએ બે વિવિધ કેસમાં આ માછીમારોની ધરપકડ કરી છે. અને સાથે ત્રણ ટ્રોલર જબ્ત કર્યા છે. શ્રીલંકાની નૌસેનાએ જણાવ્યુ છે કે, 25 અને 26 જાન્યુઆરીના રોજ આ માછામારો પકડવામાં આવ્યા છે. હવે ભારત સરકારે આ તમામ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે.

માછીમાર સંગઠનોનો વિરોધ

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોને ઉત્તર-પૂર્વીય મન્ના જિલ્લામાંથી આ ધરપકડ કર્યા છે. વધુ કાર્યવાહી માટે ધરપકડ કરાયેલા માછીમારોને અધિકારીઓ પાસે સોંપવામાં આવશે. તો આ તરફ માછીમાર સંગઠને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તો સાથે માછીમાર સંગઠને કેંદ્ર સરકારને અપીલ કરી છે કે, પકડાયેલા માછીમારોને વહેલી તકે કોઇ દંડ ફટકાર્યા વિના મુક્ત કરવામાં આવે. અને તેમની હોડી પણ છોડવામાં આવે.

સમુદ્રમાં શ્રીલંકાની તાનાશાહી ?

ભારતીય માછીમારોની ધરપકડનો મામલો કોઇ નવો નથી. સમુદ્રમાં શ્રીલંકા પોતાની તાનાશાહી ચલાવતુ હોય તેમ લાગી રહ્યુ છે. અગાઉ પણ આ પ્રકારની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ભારતીય ઉચ્ચાયોગે જણાવ્યુ હતુ કે, શ્રીલંકાએ 41 જેટલા માછીમારો મુક્ત કર્યા છે. 12 જાન્યુઆરી 2025ના રોજ 8 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. અને સાથે જ બે હોડીઓ પણ જપ્ત કરાઇ હતી.

બન્ને દેશ વચ્ચે સંવેદનશીલ વિષય

માછીમારોની ધરપકડ એ ભારત અને શ્રીલંકા વચ્ચે સંવેદનશીલ વિષય રહ્યો છે. ભૂતકાળમાં એવી કેટલીએ ઘટના બની છે જેમાં શ્રીલંકા અને પાકિસ્તાનની પોલીસે ભારતીય માછીમારોને સમુદ્રની વચ્ચે ગોળી મારી છે અને તેમની બોટ પણ જપ્ત કરી છે. તમિલનાડુ અને શ્રીલંકા આ બંનેના માછીમારોને પાકિસ્તાનના મધ્યમાં માછલી પકડવુ યોગ્ય લાગે છે. તેના કારણે માછીમારો અહીં આવે છે અને આંતરરાષ્ટ્રીય સીમા આળંગતા જ તેમની ધરપકડ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાએ વર્ષ 2024માં 200થી વધુ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. અને તેમની બોટ પણ પોતાના કબ્જામાં રાખી હતી.

આંતરરાષ્ટ્રીય સીમા આળંગતા જ માછીમારો પર ધરપકડની તલવાર લટકતી હોય છે. ત્યારે આ મામલે માછીમારોને ગાઇડ લાઇન અને બંને દેશ વચ્ચે કોઇ યોગ્ય કાયદો બને તે જરુરી છે. અને સમુદ્ર સીમા માટે માછીમારો પાસે યોગ્ય જ્ઞાન હોય તે પણ જરુરી બન્યુ છે. કારણ કે આ સંવેદનશીલ વિષયમાં દેશની સરકારની સાથે માછીમારોના પરિવાર પણ મુસિબતોનો સામનો કરતુ હોય છે. 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
ગાંધીનગર

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

Editor By Editor 6 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?