By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    27 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    1 hour ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    2 hours ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રીહરિનો પડખું બદલવાનો દિવસ : પરિવર્તિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રીહરિનો પડખું બદલવાનો દિવસ : પરિવર્તિની એકાદશી

agragujaratnews
Last updated: 2023/10/04 at 7:44 AM
2 years ago
Share
શ્રીહરિનો પડખું બદલવાનો દિવસ : પરિવર્તિની એકાદશી
SHARE

  • પરિવર્તિની એકાદશી પુણ્યકારક, પાપ હરનારી અને સાધકને મોક્ષ અપાવનારી છે

પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે. ભગવાન વિષ્ણુ `દેવશયની’ (દેવપોઢી) એકાદશીથી સાગરમધ્યે પોઢ્યા હતા. તેઓ પડખું બદલે છે તે શુભ દિવસ ભાદરવા સુદ અગિયારસ ગણાય છે. પરિણામે આ પવિત્ર દિવસે આપણાં દેવમંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે. પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે-જમણે પડખે થાય છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ એકાદશી પુણ્યકારક, પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે. આ દિવસે `વામન’ જયંતીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે.

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીના અધિષ્ઠાતા દેવ, વ્રતવિધિ અને તેના માહાત્મ્ય વિશે સમજણ આપે છે. `આ શુભ દિવસે લોકો વામન-પૂજા કરે છે. ભગવાનને કમળ અર્પણ કરવાનો મહિમા મોટો છે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરી એમ મનાય છે, ચાતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે છે.

ત્રેતાયુગમાં ભાદરવા સુદ બારસના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ-અદિતિને દર્શન આપી ભગવાને વામન (બટુક સ્વરૂપ) સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે દૈત્યરાજ બલિએ વિશ્વજિત યજ્ઞ કરીને સ્વર્ગ જીતી લઈ દેવોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું અને વામન સ્વરૂપે જ બલિને જીતી લીધો હતો. ભગવાને કપટ કરીને તેની પાસેથી ત્રણ ડગલાં મૂકી શકાય તેટલી જમીન દાનમાં માગી હતી.પહેલા પગલે પૃથ્વી, બીજા પગલે ત્રણેય લોક શ્રીહરિએ જીતી લીધા, હવે ત્રીજું પગલું બલિના મસ્તક પર મૂક્યું અને તેને પાતાળમાં ધકેલી દીધો. આખરે તે ભગવાનના શરણે આવ્યો. આમ, બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય પુન:પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુએ દેવોને સુપરત કરી દીધું હતું. ઈન્દ્રે આ પ્રમાણે ઉપેન્દ્ર (વામન) ભગવાનના બાહુથી રક્ષણ મેળવી પોતાના સર્વ વૈભવ અને સ્વર્ગની સમૃદ્ધિ પુન:પ્રાપ્ત કરી હતી.

 ઉપરોક્ત પરિવર્તન ભાદરવા સુદ એકાદશીના દિવસે થયું હતું તેથી આ એકાદશીને `વામન’ એકાદશી તરીકે પણ ઊજવવામાં આવે છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
સ્પોર્ટ્સ

IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત

By 5 days ago
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?