By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    15 minutes ago
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    1 hour ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    2 hours ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    3 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ

agragujaratnews
Last updated: 2023/12/04 at 5:39 PM
2 years ago
Share
રામજન્મભૂમિ નિર્માણમાં રાજકોટના કારસેવકોનો સંઘર્ષ
SHARE

૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ દિવસ : ૨૨મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટના સંઘના અગ્રણી ગિરીશ ભટ્ટ વર્ણવે છે એ દિવસોની યાદો

અગ્ર ગુજરાત, અયોધ્યા
આગામી જાન્યુઆરી માસની ૨૨મી તારીખથી અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. દેશ-દુનિયા માટે તવારીખી ઘટના બની રહી છે. આ સમયે રામમંદિર માટેના પ૦૦ વર્ષના સંઘર્ષની યાદો કયાંકને કયાંક ચમકતી રહે છે. પરંતુ ૧૯૯૦થી રામજન્મભૂમિ મુકિત માટે શરૂ થયેલી લડત અને કારસેવાનો સંઘર્ષ ભર્યો ઇતિહાસ જાણવા લાયક છે. ૧૯૯૦ની સાલમાં રાજકોટથી સંઘના અગ્રણીઓ ગિરીશ ભટ્ટ, કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો કાર સેવા માટે અયોધ્યા ગયા હતાં. એ સમયે યુપીમાં પહેલા મુલાયમ યાદવની સરકાર હતી અને કારસેવકોનો સાચો સંઘર્ષ એ સમયે હતો. કારસેવકો પર ગોળીબાર, ધરપકડ, લાઠી ચાર્જ સહિતના દમન થયા હતાં. આ સમગ્ર રસપ્રદ વિગતને સંઘ અગ્રણી ગીરીશભાઇ ભટ્ટ અગ્ર ગુજરાત સમક્ષ વર્ણવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ લલ્લાના જન્મ સ્થળને મુક્ત કરાવવા માટે 1990માં મુલાયમ સિંહ મુખ્યમંત્રી હતા. ત્યારે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા કાર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મૂળ ગુજરાતના અને કોલકાતા સ્થાહી થયેલા બે કોઠારી બંધુઓ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. તેમજ આ કાર સેવામાં રાજકોટના 7 યુવાનો અયોધ્યા પહોંચી શક્યા હતા. જ્યારે બાકીના કાર્યકરોની લખનૌ પાસે અટકાયત કરવામાં આવી હતી. મંદિરમાં “કનક ભવન” સૌથી વધારે સુંદર છે. આમ આ કાર સેવા ખૂબ જ સંઘર્ષ રહી હતી. પરંતુ કાર સેવકો બાબરી ઢાંચો તોડી શકયા ન હતા.
1990ની કાર સેવામાં રાજકોટના યુવાનો કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, ગિરીશ ભટ્ટ, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો ગયા હતા. જેમાંથી માત્ર 7 જ કાર સેવકો બાબરી ઢાંચો સુધી પહોંચ્યા હતા. આ બાબરી ઢાંચોની સંધર્ષ કથા વર્ણવતા વ્યવસાયે એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં દેવઉઠી અગિયાસના દિવસે પ્રથમ વખત કાર સેવા થઈ ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી એક હજારથી વધુ કાર સેવકો ગયા હતા. જેમાં RSS અને VHPની યોજના પ્રમાણે સમગ્ર દેશમાંથી એક મહિના પહેલા અંદાજે 50 હજારથી વધુ કાર સેવકો છૂપીરીતે અયોધ્યા પહોંચી ગયા હતા. અને આ તમામ કાર સેવકોને અયોધ્યામાં આવેલા તમામ અખાડામાં ઉતારા આપવામાં આવ્યા હતા. તેમજ એક લાખ લોકો સત્યાગ્રહ કરવા માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટના કાર સેવક ગિરીશભાઈ ભટ્ટ અને તેમની સાથે રહેલા કાર સેવકોનું બિના જંકશન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. અને ફૂલબાઈ જ્ઞાતિની વાડીમાં કામ ચલાઉ ધોરણે ઊભી કરવામાં આવેલ જેલમાં પૂરી દેવામાં આવેલ. પરંતુ અહિયાં જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોય આ જેલમાં રહેલા તમામ કાર સેવકોને આયોધ્યાના મામલતદારની કારનો કબજો મેળવી અને નજીકના વિસ્તારમાંથી ખાદ્ય સામગ્રી લાવી અને જાતે રસોઈ બનાવતા હતા. દરમિયાન આ અંગેની જાણ આસપાસના રહીશોને તથા તે લોકોએ પોતાના ઘરેથી ભોજન બનાવી કાર સેવકોને પૂરું પાડતા હતા.
વધુમાં ગિરીશ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં બાબરી ઢાંચો તોડવા માટે એકસાથે 50 હજારથી વધુ કાર સેવકો વિવિધ અખાડામાંથી બહાર નીકળ્યા હતા. અને બાબરી ઢાંચો તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશની મુલાયમસિંહની સરકારે કાર સેવકો ઉપર ગોળીબાર કરાવતા અસંખ્ય કાર સેવકોના મૃત્યુ નિપજ્યાં હતા. આમ આ દિવસ કલંકિત દિવસ બન્યો હતો .

Contents
૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ દિવસ : ૨૨મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવરાજકોટના સંઘના અગ્રણી ગિરીશ ભટ્ટ વર્ણવે છે એ દિવસોની યાદોકાર સેવામાં લાલકૃષ્ણ અડવાણી – ઉમા ભારતીની ભૂમિકા

કાર સેવામાં લાલકૃષ્ણ અડવાણી – ઉમા ભારતીની ભૂમિકા

લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો સૌથી મોટો ચહેરો હતો. આ મુદ્દાના પાયે 1989 લોકસભા ચૂંટણીમાં 9 વર્ષ જૂનો ભાજપ પક્ષ 2 સીટના વધારા સાથે 85 પર પહોંચી ગયો હતો. આ બાદ પણ મુદ્દો ગરમાતો ગયો. અગાઉ સપ્ટેમ્બર 1990માં અડવાણી સોમનાથથી રથ લઈને મંદિર માટે જનજાગરણ કરવા નીકળી પડ્યા હતા. બાબરી ઢાંચો વિધ્વંસ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અયોધ્યામાં જ હાજર હતાં. ઉમાએ ખુદ કહ્યું કે હું પાંચ દિવસ પહેલાથી જ અયોધ્યામાં હાજર હતી. 1 ડિસેમ્બરે હું ત્યાં પહોંચી ગઈ હતી અને 7 ડિસેમ્બર સવાર સુધી હું ત્યાં જ રહી હતી. જે કંઈ થયું હતું તે ખુલ્લેઆમ થયું હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં ભારે સુરક્ષાની વચ્ચે ભાજપના નેતાઓની આગેવાનીમાં ભીડ બાબરી ઢાંચો તરફ આગળ વધી રહી હતી, જો કે પહેલા પ્રયત્નમાં પોલીસ તેમને રોકવામાં સફળ રહી હતી. બાદમાં અચાનક બપોરે 12 વાગ્યે કારસેવકોનું એક જૂથ ઢાંચોની દિવાલો પર ચઢવા લાગ્યું. લાખોડની ભીડમાં કારસેવક ઢાંચો પર ટૂટી પડ્યા અને થોડીવારમાં જ ઢાંચોને કબ્જામાં લઈ લીધી.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CIAનું 60 વર્ષ જૂનું એક ગુપ્ત મિશન જેના કારણે આ પરમાણુ ઉપકરણનો ભય હજી પણ જીવંત છે!
રાષ્ટ્રિય

CIAનું 60 વર્ષ જૂનું એક ગુપ્ત મિશન જેના કારણે આ પરમાણુ ઉપકરણનો ભય હજી પણ જીવંત છે!

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 18 hours ago
Moroccoમાં ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 37 લોકોના મોત, અનેક ગુમ
Vadodara: ફરી રફતારનો કહેર, માણેજા ક્રોસિંગ પાસે કારની ટક્કરે રાહદારીનું મોત
IndiGoની મોટી જાહેરાત, 3 થી 5 ડિસેમ્બર વચ્ચે ફસાયેલા યાત્રીઓને મળશે 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર
Mexico Tariff : વધુ ટેરિફથી સંબંધો બગડી શકે છે, મેક્સિકોનો નિર્ણય પૂરી રીતે એકતરફી, ભારતે આપ્યો જોરદાર જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?