By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સફળતા અપાવનારી સફલા એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સફળતા અપાવનારી સફલા એકાદશી

agragujaratnews
Last updated: 2024/01/04 at 10:03 AM
2 years ago
Share
સફળતા અપાવનારી સફલા એકાદશી
SHARE

માગશર વદ અગિયારશને `સફલા એકાદશી’ કહેવામાં આવે છે. તેના અધિષ્ઠાતા દેવ શ્રીનારાયણ છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાંની એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું પૂજન-અર્ચન કરવું જોઈએ. આ એકાદશીની વિધિ અન્ય એકાદશીઓ જેવી જ છે અને તેનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે. આ માસમાં ઉપલબ્ધ ફળફળાદિ વડે એકાદશીનું જે પૂજન કરે છે તે શ્રી પુરુષોત્તમ નારાયણને વધુ પ્રિય છે.

સર્પોમાં જેમ શેષનાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં અશ્વમેધ યજ્ઞનો અગ્રતાક્રમ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે. ભગવાન નારાયણની પૂજા નાળિયેર, લીંબુ, દાડમ, સોપારી વગેરે ફળો દ્વારા કરવી. આ એકાદશીના રોજ `દીપદાન’નો વિશેષ મહિમા છે.

સફલા એકાદશીની કથા શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવતા કહે છે.

ઘણાં વર્ષો પહેલાં `ચંપાવતી’ નામની નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો, તેનું નામ હતું માહિષ્મત. તેને ચાર પુત્રો હતા. સૌથી મોટો પુત્ર અતિ કામી હતો. આ વેશ્યાગામી અને વિષયાસક્ત પુત્ર ભક્તોનો દ્રોહ કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો. રાજાએ તેને રાજમહેલમાંથી રજા આપી દીધી હતી. તે જંગલમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો. રાત્રે લૂંટફાટ કરતો. ફળફળાદિ અને અભક્ષ્ય વસ્તુઓ ખાઈને જીવન વ્યતીત કરી રહ્યો હતો.

પિતાએ આ જયેષ્ઠ પુત્રનું નામ `લુંપક’ રાખ્યું હતું. લુંપકનો અર્થ થાય છે ચોર. લુંપક આશ્રમમાં રાતવાસો રહેતો હતો અને દિવસે અહીંતહીં રખડ્યા કરતો હતો. જંગલમાં પીપળાનું એક ઘેઘૂર વૃક્ષ હતું. શિયાળાની કડકડતી ઠંડી હતી. આ વૃક્ષતળે શિયાળાની એક રાત લુંપકે અનાયાસે જાગીને વ્યતીત કરી. જંગલમાંથી એકત્ર કરેલાં ફળ પીપળા પાસે મૂક્યાં અને કહ્યું કે, `હે પ્રભો! આ ફળ હું આપને સમર્પણ કરું છું. તત્કાલીન સમાજમાં વૃક્ષપૂજનનું ઘણું જ મહત્ત્વ હતું. જગતના તમામ જીવો માટે ઉપકારી અને હંમેશાં જાનફેસાની કરનાર સાચો અહિંસક આત્મા વૃક્ષ છે.’

`જે દે, તે દેવ’એ સૂત્રાનુસાર વૃક્ષ ખરેખર દેવ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ વૃક્ષ પ્રશસ્તિ કરતાં સ્વમુખે કહે છેઃ `અશ્વત્થ સર્વ વૃક્ષાણામ્’ અર્થાત્ વૃક્ષોમાં હું અશ્વત્થ (પીપળો) છું.

કોઈ સંતે ગાયું છે : `તરુવર સરવર સંત જન, ચોથા વરસત મેહ; પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.’

વૃક્ષો ફળ નથી ખાતાં, એનો આત્મા ઉપકારી છે. પોતાનાં ફળ પોતે ન ખાય, પણ બીજાને ખવડાવે છે. વૃક્ષો આપણને ત્યાગ, તપ અને તિતિક્ષાની ભાવના શીખવે છે. લુંપકે રાત્રિ જાગરણ કર્યું અને ફળ વડે પીપળાની પૂજા કરી. કહેવાય છે કે તેને અનાયાસે જ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું. આ આકસ્મિક વ્રતના પ્રભાવે તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું. પિતાએ પુત્રને મીઠો આવકાર આપ્યો. આ હતો સફળ એકાદશીના વ્રતનો પ્રભાવ. `સફલા’ એટલે સફળતા. પછી તો લુંપક રાજાએ વિદ્વાન બ્રાહ્મણની સલાહ અનુસાર વર્ષો સુધી (આજીવન) એકાદશીનું વ્રત કર્યું. ફળસ્વરૂપે લુંપકને ધર્મશીલ, શાંત, સંસ્કારી અને ઘરરખ્ખુ રાણીની પ્રાપ્તિ થઈ અને સદ્ગુણી પુત્રો પણ પ્રાપ્ત થયા. તેણે વાનપ્રસ્થાશ્રામ સ્વીકારી પુત્રને રાજગાદી સોંપી અને તે મોક્ષગતિને પામ્યો.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે

Editor By Editor 23 hours ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?