અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા આશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ.કિરણભાઇ મનુભાઇ રામોલીયાની સ્મૃતિમાં તા.૨૯-૯ને રવિવારે સવારે ૮ થી ૨ વાગ્યા સુધી, રાજકુલીંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, સર્વે નં.3૧, પ્લોટ નં.૫૮, વાવડી, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા આશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ.કિરણભાઇ મનુભાઇ રામોલીયાની સ્મૃતિમાં તા.૨૯-૯ને રવિવારે સવારે ૮ થી ૨ વાગ્યા સુધી, રાજકુલીંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, સર્વે નં.3૧, પ્લોટ નં.૫૮, વાવડી, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.