By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    47 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ટેબલ વોર : નવી કોર્ટમાં હકિકતે મામલો કેમ અટવાયો છે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ટેબલ વોર : નવી કોર્ટમાં હકિકતે મામલો કેમ અટવાયો છે ?

agragujaratnews
Last updated: 2024/03/07 at 8:55 PM
1 year ago
Share
ટેબલ વોર : નવી કોર્ટમાં હકિકતે મામલો કેમ અટવાયો છે ?
SHARE

કુલ ૧૧૮૬ વકિલોએ ટેબલ સ્પેસની માગણી કરી છે પરંતુ ગ્રાઉન્ડ ફલોર ઉપર

3૬ર ટેબલનો જ સમાવેશ થયો છે બાકીના ૮ર૪ વકિલોને ટેબલ સ્પેસ મળી નથી એવો બાર એસો.એ જજને પત્ર લખ્યોછે

ન્યાય તંત્રમાં ન્યાયિક વહેંચણી નહિ થાય તો જંગલ કાયદાનું દ્રષ્ટાંત ન્યાયમંદિરથી બેસશે

લોકશાહિના ચાર સ્થંભમાં એક સ્થંભ ન્યાયતંત્ર છે. કયારેક સરકાર બંધારણના મૂળભૂત અધિકારોનું પાલન કરાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે દેશની જનતા અને પીડિતો ન્યાયતંત્ર તરફ મીટ માંડે છે. ન્યાયતંત્ર મુઠી ઉંચેરુ છે. ભલભલા પ્રધાનો,સરકારી અધિકારીઓ જયારે ન્યાયતંત્રના કઠેરામાં ઉભા રહે છે ત્યારે ન્યાય તંત્રની આમન્યા જાળવે છે. લોકશાહિનો આ સ્થંભ ગણતંત્ર ભારતના ઇતિહાસના અનેક મોડ ઉપર લોકશાહિ ઉપરનો દેશવાસીઓનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહયો છે. લોકશાહિના વાહક વકિલોને એક સમાન યુનિફોર્મ મળ્યો છે. કાળા રંગનો કોટ સુપ્રિમ કોર્ટના વકિલોનો યુનિફોર્મ છે. એ જ યુનિફોર્મ રાજકોટની કોર્ટના વકિલોનો છે. વકિલોમાં કોઇ અસમાનતાં નથી.વકિલો સમાજમાં કાયદાના જ્ઞાતા અને સુશિક્ષિત પ્રતિનિધિ તરીકે સ્થાન ધરાવે છે. વકિલોનું કામ વિવાદોને સમાવવાનું પીડિતને ન્યાય અપાવવાનું. પરંતુ રાજકોટની તમામ કોર્ટ નવી ઇમારતમાં ગઇ છે.આ કોર્ટની નવી ઇમારતનું ઉદઘાટન ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ કર્યુ છે. આ જ ઇમારતમાં વકિલોની ટેબલ સ્પેસ મામલે આંટી પડી છે. બાર એસો.ના એલાન મુજબ એક દિવસ વકિલોએ કામથી દૂર રહી તેમનો વિરોધ પણ વ્યકત કર્યો છે.

Contents
કુલ ૧૧૮૬ વકિલોએ ટેબલ સ્પેસની માગણી કરી છે પરંતુ ગ્રાઉન્ડ ફલોર ઉપર3૬ર ટેબલનો જ સમાવેશ થયો છે બાકીના ૮ર૪ વકિલોને ટેબલ સ્પેસ મળી નથી એવો બાર એસો.એ જજને પત્ર લખ્યોછેન્યાય તંત્રમાં ન્યાયિક વહેંચણી નહિ થાય તો જંગલ કાયદાનું દ્રષ્ટાંત ન્યાયમંદિરથી બેસશે

સામાન્ય લોકોને વકિલોના આ પ્રશ્ન મામલે ઉપલક ખબર હશે. પરંતુ મૂળ બાબત શું છે? તેનો ખ્યાલ નહિ હોય. આ સમગ્ર મામલાને સરળતાથી સમજીએ તો જુની કોર્ટમાં વકિલો કોર્ટ રૂમમાં  કાર્યવાહિમાં ન હોય ત્યારે બેસવા માટે અને ખાસ કરીને તેમના અસીલના પેપર વર્ક માટે ,સંપર્ક માટે ટેબલની છુટ આપવામાં આવી હતી. જે મુજબ જુની કોર્ટમાં વ્યવસ્થા હતી તે  કોર્ટની નવી ઇમારતમાં પણ કરવામાં આવે તેવી માગણી હતી. નવી ઇમારતમાં બાર એસો. દ્વારા પહેલેથી જ રપ૦૦ ટેબલની માગણી કરી હતી. પરંતુ જયારે બાર એસો. દ્વારા જે વકિલોને ટેબલની જરૂર હોય તેની નોંધણી કરાવવા માટે અપીલ કરવામાં આવી ત્યારે ૧૧૮૬ વકિલોએ ટેબલ સ્પેસની માગણી કરી. જેમાંથી વહેલાં તે પહેલાંને ધોરણે 3૬ર વકિલોએ સ્વયં કોઇ ફાળવણી પહેલાં જ ટેબલ ગોઠવી દીધા. બાર એસો.એ ન્યાયતંત્રને બાકી રહી ગયેલાં

૮ર૪ વકિલોને ટેબલસ્પેસ ફાળવવા લેખિત માગણી કરી છે. જેમાં પ્રથમ માળે પણ આટલાં ટેબલ આવી શકે તેમ નથી એવુ વકિલો કહે છે. આથી મામલો ગુંચવાયો છે.

જેમને ટેબલ નથી મળ્યા તેમાંના મોટા ભાગના જુનિયર વકિલો છે. મોટા ભાગના જુનિયર વકિલોને તો પોતાની ઓફિસ પણ નથી. બીજી બાજુ ટેબલ મેળવનારાઓમાં કેટલાંક વકિલો પાસે એકથી વધુ ટેબલ છે. આ વકિલોની દલીલ એવી છે કે હાલ જે વકિલોએ ટેબલ સ્પેસ મેળવી લીધી છે તે ખાલી કરીને ન્યાયિક રીતે ન્યાય તંત્ર દ્વારા જ ડ્રો કરી અને ફરીથી ટેબલ વહેંચણી થવી જોઇએ. આ કમિટિમાં બાર એસો.ના પ્રતિનિધિઓનું સૂચન પણ થયુ છે. પરંતુ આ મામલો હજુ હલ થયો નથી. મતલબ કે જેમના ટેબલ છે એ કોઇ હટાવવા માંગતાં નથી. બાકી રહેલાંને અન્યત્ર ફાળવવાની માગણી છે. ખુદ ન્યાય તંત્ર પણ મામલો સલુકાઇથી અને  આપસી સૌહાર્દમાં ઉકેલાઇ જાય તેવું ઇચ્છે છે. વકિલો કોર્ટ કાર્યવાહિથી દૂર ન રહે. કારણ કે જુનિયર વકિલોને માટે રોજી રોટીનો એક દિવસ બગડે તે પણ વ્યાજબી નથી. તેમજ ન્યાતંત્રની કાર્યવાહિ ખોરવાય એ પણ યોગ્ય નથી.

આવા સંજોગોમાં જે લોકોને ટેબલ સ્પેસ નથી મળી એ વકિલો પીડિત છે. તેઓ પણ બાર એસો.નું અંગ છે ત્યારે તેમના પ્રત્યે સમગ્ર બિરાદરી સંવેદનાથી વિચારે, તેમને પણ કુદરતી ન્યાય મળે એ જરૂરી છે. અન્યથા કાયદાને બાજુએ રાખીને ન્યાય તોળાય છે ત્યારે તેને જંગલ રાજ અથવા જંગલનો કાનુન કહેવાય છે. રાજકોટની કોર્ટે અને બાર એસો.ની ભવ્ય પરંપરા રહી છે. રાજકોટ બાર.એસો.ના અનેક સિનિયર વકિલો સુપ્રિમ કોર્ટના જજ સુધી પહોંચ્યા છે. હાઇકોર્ટમાં સ્થાન શોભાવે છે. લોકોને ન્યાય અપાવતાં વકિલોની બિરાદરી પોતાના બંધુઓને ન્યાય અપાવવામાં પીછેહઠ નહિ કરે એવો વિશ્વાસ ઉભો કરવાનો આ સમય છે. એવા સંનિષ્ઠ પગલાં લેવાનો આ સમય છે. ન્યાયની દેવી આંખ ઉપર પાટા બાંધે છે. પરંતુ તેના હાથનું ત્રાજવું સાબુત છે. ન્યાયની દેવી આંખે પટ્ટી બાંધે છે તેનો સંદેશ એવો છે કે, કાયદાની દ્રષ્ટિએ સૌ સમાન છે. ન્યાયની દેવી માટે સૌ સમાન છે. એ સંદેશ ભૂલાવો ન જોઇએ. ખાસ કરીને પોતાના જ બિરાદરોની વાત હોય ત્યારે કોઇ વહાલા કે કોઇ દવલા ન હોવા જોઇએ. કોઇ મારા કે તારાં ન હોવા જોઇએ. કોઇ સિનિયર કે જુનિયર ન હોવા જોઇએ. સર્વ સમાનતાં એ જ સૌનો સાથ સૌના વિકાસનું મૂળ હોવુ જોઇએ. 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
સ્પોર્ટ્સ

WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું

By 2 days ago
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
WTC Final 2025: ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, સ્ટાર ખેલાડીનું કપાયું પત્તું
Los Angeles Protests: 4100થી વધુ નેશનલ ગાર્ડ છતા સ્થિતિ બેકાબૂ, લોકોમાં આક્રોશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?