By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    2 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: લીલાછમ્મ તુલસીના ગુણગાન અપરંપાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

લીલાછમ્મ તુલસીના ગુણગાન અપરંપાર

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:09 PM
2 years ago
Share
લીલાછમ્મ તુલસીના ગુણગાન અપરંપાર
SHARE

તુલસી વિવાહ કરવા સાથે આયુર્વેદ, અદ્યાત્મ, વાસ્તુશાસ્ત્ર અને ધર્મમાં મહિમા ધરાવતા તુલસીને કેમ ભૂલાય?

ઘરના આંગણામાં તુલસી ક્યારો અને તેમાં પ્રગટાવેલો દીવો અંતરના અંધારા ઉલેચી અજવાળાં ફેલાવે છે

આપણાં દરેકના ઘરના આંગણા,ફળિયું, બાલ્કની કે અગાસીમાં તુલસીનો છોડ જરૂર હોય છે.લીલાછમ્મ તુલસી અને તેમાં આવેલા માંજર આંખ અને હૃદયને ઠંડક આપે છે.તુલસીના અગણિત લાભો છે.આયુર્વેદ,આધ્યત્મ, વાસ્તુશાસ્ત્ર દરેકમાં તુલસીના છોડનું મહત્વ ખૂબ છે. આપણાં ધાર્મિક ગ્રંથો માં પણ તુલસીનો ઉલ્લેખ છે.દિવાળીના સમાપન બાદ એકાદશી એટલે કે દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે.હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું ઘણું મહત્વ છે. પરિણીત હોય કે અપરિણીત બંને મહિલાઓ આ દિવસને ખૂબ જ ભક્તિ સાથે ઉજવે છે.તુલસી ક્યારા પાસે દીપક પ્રગટાવી પૂજા અર્ચના,રંગોળી સાથે કૈક પ્રસાદ શેરડી પણ ધરાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા દરમિયાન તુલસીજી અને ભગવાન શાલિગ્રામના વિવાહ પછી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ દિવસ દેવ દિવાળી તરીકે પણ ઉજવાય છે.તુલસી વિવાહના દિવસે તુલસીની પૂજા કરી અને ઘીનો દીવો કરો. તુલસીના પાનને પાણીમાં નાખો. તે પાણી આખા ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.ઘરના આંગણામાં તુલસી ક્યારો અને તેમાં ટમટમતો ઘીનો દીવો અંતરના અંધારા ઉલેચી અજવાળા ફેલાવે છે
આપણાં શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા સકારાત્મક ઉર્જા મળે છે.ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે.

Contents
તુલસી વિવાહ કરવા સાથે આયુર્વેદ, અદ્યાત્મ, વાસ્તુશાસ્ત્ર અને ધર્મમાં મહિમા ધરાવતા તુલસીને કેમ ભૂલાય?ઘરના આંગણામાં તુલસી ક્યારો અને તેમાં પ્રગટાવેલો દીવો અંતરના અંધારા ઉલેચી અજવાળાં ફેલાવે છેઅનેક રીતે ગુણકારી છે તુલસીવાસ્તુશાસ્ત્રમાં ઉપયોગી છે તુલસી


જ્યોતિષ અનુસાર સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.એક માન્યતા અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે.નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીપકમાં થોડી હળદર નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે.તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલા તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

અનેક રીતે ગુણકારી છે તુલસી

તુલસીના છોડમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ તેમજ એન્ટી-બાયોટિક ગુણ હોય છે જે સંક્રમણ સામે લડવામાં શરીરને સક્ષમ બનાવે છે. જ્યાં તુલસીનો છોડ રોપવામાં આવે છે ત્યાં આસપાસની હવા શુદ્ધ થઇ જાય છે. તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ થાય છે અને વ્યક્તિનું આયુષ્ય વધે છે. સંક્રામક રોગ સામે લડવા માટે તુલસી ખૂબ જ અસરકારક ઉપાય છે.રોજ ખાલી પેટે 8 થી 10 તુલસીના પાન ચાવી જવાથી અનેક રોગો દૂર રહે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઉપયોગી છે તુલસી

વાસ્તુની માન્યતા અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં વાસ્તુ સંબંધિત દોષ રહેતો નથી. તુલસીનો છોડ આવનાર આપત્તિ વિશે પણ માહિતી આપે છે. ઘરમાં હરિયાળી તુલસી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું સૂચક છે આ સાથે જ તે પરિવારની આર્થિક પરિસ્થિતિ માટે પણ શુભ માનવામાં આવે છે.વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા પસંદ કરવી જોઇએ. આ દિશાઓમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. તુલસીને ઘરમાં લગાવવાથી કેટલાય ફાયદા થાય છે. માનવામાં આવે છે કે તેનાથી પારિવારિક કંકાસ ઓછો થાય છે. ધન લાભ માટે સવારે ઉઠીને તુલસીના અગિયાર પાંદડાં તોડી લો. આ પાંદડાંને તોડતાં પહેલાં તુલસી માતા પાસે હાથ જોડીને ક્ષમા માંગી લો અને ત્યાર બાદ જ તેને તોડો.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય
આંતરરાષ્ટ્રીય

Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
WTC Final: ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા કોઈપણ જીતે, પહેલીવાર રચાશે આ ઈતિહાસ
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?