By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શું હું સામાન્ય ગૃહસ્થ છું કે સાધુ?
    શું હું સામાન્ય ગૃહસ્થ છું કે સાધુ?
    2 weeks ago
    વિખ્યાત ખજુરાહોમાં માતા જગદંબાનું મંદિર પણ આવેલું છે
    વિખ્યાત ખજુરાહોમાં માતા જગદંબાનું મંદિર પણ આવેલું છે
    2 weeks ago
    સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
    સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
    2 weeks ago
    ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે
    ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે
    2 weeks ago
    શ્રાવણ માસ : હર હર ભોલે નમઃ શિવાય
    શ્રાવણ માસ : હર હર ભોલે નમઃ શિવાય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 month ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 month ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 month ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 month ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે

AgraGujarat Rajkot
Last updated: 2025/07/17 at 1:10 PM
2 weeks ago
Share
પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે
SHARE

ભગવાને પંદરમા અધ્યાયના એકથી પંદર શ્લોક સુધી સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં એ ત્રણેનું બે શ્લોકોમાં ક્ષર-અક્ષર અને પુરુષોત્તમ નામથી વર્ણન કરતાં ગીતા(15/16)માં કહે છે કે,

દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ

ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઙક્ષર ઉચ્ચતે

આ સંસારમાં ક્ષર(નાશવંત) અને અક્ષર(અવિનાશી) એ બે પ્રકારના જ પુરુષો છે. તમામ પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ જગતમાં બે વિભાગ જાણવામાં આવે છે. શરીર વગેરે નાશવાન 5દાર્થો(જડ) અને અવિનાશી જીવાત્મા(ચેતન). વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે પ્રત્યક્ષ દેખાવાવાળું શરીર છે અને એમાં રહેવાવાળો જીવાત્મા છે. જીવાત્માના રહેવાથી જ પ્રાણ કાર્ય કરે છે અને શરીરનું સંચાલન થાય છે. જીવાત્માની સાથે પ્રાણોના નીકળતાં જ શરીરનું સંચાલન બંધ થઇ જાય છે. લોકો તે શરીરને બાળી નાખે છે, કારણ કે મહત્ત્વ નાશવાન શરીરનું નથી, પરંતુ તેમાં રહેવાવાળા અવિનાશી જીવાત્માનું છે. પંચમહાભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)થી બનેલા સ્થૂળ શરીરો, પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, રસના, ત્વચા), પાંચ કર્મેન્દ્રિયો (હાથ, 5ગ, વાણી, ગુદા, ઉ5સ્થ), પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ઓગણીસ તત્ત્વોથી યુક્ત સૂક્ષ્મ શરીર અને કારણ શરીર (સ્વભાવ, કર્મ, સંસ્કાર, અજ્ઞાન) આ બધાં નાશવાન હોવાથી `ક્ષર’ નામથી કહેવાય છે. જે તત્ત્વનો ક્યારેય વિનાશ થતો નથી અને જે હંમેશાં નિર્વિકાર રહે છે એ જીવાત્મા `અક્ષર’ કહેવાય છે. પ્રકૃતિ જડ છે અને જીવાત્મા ચેતન પરમાત્માનો અંશ હોવાથી ચેતન છે.

આ જીવાત્મા ગમે તેટલાં શરીર ધારણ કરે, ગમે તેટલાં લોકમાં જાય, તેનામાં ક્યારેય કોઇ વિકાર ઉત્પન્ન થતો નથી, તે હંમેશાં જેમ છે તેમ જ રહે છે. એટલા માટે ગીતામાં તેને `કૂટસ્થ’ કહેવામાં આવે છે. જીવાત્મા અને 5રમાત્મા બંનેમાં 5રસ્પર તાત્ત્વિક તેમજ સ્વતરૂ5ગત એકતા છે. સ્વરૂ5થી જીવાત્મા સદા સર્વદા નિર્વિકાર જ છે, 5રંતુ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્ય શરીર વગેરે સાથે પોતાની એકતા માની લેવાના કારણે તેનો જીવ સંજ્ઞા બની જાય છે.

ભૌતિક સૃષ્ટિ માત્ર ક્ષર (નાશવાન) છે અને 5રમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર (અવિનાશી) છે. ક્ષરથી અતીત અને ઉત્તમ હોવા છતાં 5ણ અક્ષરે ક્ષર સાથે સંબંધ માની લીધો. આ જ દોષ ભૂલ કે અશુદ્ધિ છે. પંદરમા અધ્યાયમાં 5હેલાં ક્ષર. સંસારવૃક્ષનું વર્ણન કર્યું પછી તેનું છેદન કરીને 5રમ પુરુષ 5રમાત્માની શરણાગતિ એટલે કે સંસારથી પોતા5ણું હટાવીને એકમાત્ર 5રમાત્માને પોતાના માનવાની પ્રેરણા આપી છે પછી અક્ષર. જીવાત્માને પોતાનો સનાતન અંશ બતાવીને તેના સ્વરૂ5નું વર્ણન કર્યું છે. જીવાત્મા 5રમાત્માનો સનાતન અંશ છે, આથી પોતાના અંશી 5રમાત્માના વાસ્તવિક સંબંધનો અનુભવ કરવો એને જ મોહથી રહિત થવું કહે છે. નાશવાન પદાર્થો સાથે રાગદ્વેષપૂર્વક સંબંધ માનવો એને જ મોહ કહે છે. સંસારમાં જે કંઇ 5ણ પ્રભાવ દેખવા-સાંભળવામાં આવે છે તે બધો એક 5રમાત્માનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે.

You Might Also Like

શું હું સામાન્ય ગૃહસ્થ છું કે સાધુ?

વિખ્યાત ખજુરાહોમાં માતા જગદંબાનું મંદિર પણ આવેલું છે

સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે

ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે

શ્રાવણ માસ : હર હર ભોલે નમઃ શિવાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
હેલ્થ

Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો

By 2 days ago
Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ
Skin Care Tips : બીટરૂટ અને ચિયા સીડસનું આ ડ્રીંકસ ત્વચાની સમસ્યામાં ખાસ ઉપયોગી, જાણો કેવી રીતે બનાવવું આ ડ્રિંકસ
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?