By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    23 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્ષત્રિય સમાજનો વિવાદ ઉકેલાઇ જશે : સી. આર. પાટીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ક્ષત્રિય સમાજનો વિવાદ ઉકેલાઇ જશે : સી. આર. પાટીલ

agragujaratnews
Last updated: 2024/03/28 at 8:33 PM
2 years ago
Share
ક્ષત્રિય સમાજનો વિવાદ ઉકેલાઇ જશે : સી. આર. પાટીલ
SHARE

રાજકોટમાં પત્રકાર મિલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખે કર્યો ઈશારો : ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી છે

આજ રોજ રાજકોટની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના  પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે ખૂબ જ વિવાદાસ્પદ બનેલા ક્ષત્રિય સમાજ અંગેની ભાજપ અગ્રણી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી અંગે પત્રકારોને જણાવ્યું હતું કે, આ વિવાદનું ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે.  ઘી ‘ના ઠામમાં ઘી પડી જશે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. અને વિવાદ ઝડપીથી ઉકેલાઈ જશે.

Contents
રાજકોટમાં પત્રકાર મિલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખે કર્યો ઈશારો : ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી છેકોંગ્રેસને તોડવા નહીં નબળી પાડવા અમારો પ્રયાસ : પાટિલઆયાતી ઉમેદવારોનો બચાવ કરતાં પાટિલપેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટીનો છે

પત્રકારો સાથે ખૂબ જ હળવા મિજાજમાં વાત કરતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે પત્રકારોના જુદા જુદા સાંપ્રત સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે, આ અંગે ખુલાસો થઈ ગયો છે. અને આ વિવાદનો અંત આવી જવો જોઈએ. આ પૂર્વે કાર્યકરોના સંમેલનમાં ભાજપ અગ્રણી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને આ મામલો હવે ઉકેલાઈ જવો જોઈએ.

કોંગ્રેસને તોડવા નહીં નબળી પાડવા અમારો પ્રયાસ : પાટિલ

પત્રકારો સાથે વાતચીત કરતાં પત્રકારોના સવાલોના જવાબ આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, અમારો ઇરાદો કોંગ્રેસને તોડવાનો નથી પરંતુ કોંગ્રેસને નબળી પાડવાનો છે. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં ભેળવવા પાછળ  તેમણે એવો તક રજૂ કર્યો હતો કે અમે કોંગ્રેસને નબળી પાડવા તેમના અગ્રણીઓને પક્ષ પલટો કરાવીએ છીએ.

આયાતી ઉમેદવારોનો બચાવ કરતાં પાટિલ

પત્રકારો સાથેના મિલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે રાજકોટ અને પોરબંદર બેઠક પર મૂકવામાં આવેલા બહારના મોટા કદના ઉમેદવારોનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પણ રાજકોટમાંથી ચૂંટણી લડ્યા છે. મોટા નેતાઓ રાજકોટ અને પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે તે સંગઠનને અને સરકારને મજબૂત બનાવવા માટે આવકારદાયક છે.

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટીનો છે

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 5 પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે તે તમામ કોંગ્રેસ અને અપક્ષમાંથી ભાજપમાં આવેલા  છે. તેમણે ટિકિટ આપવાના નિર્ણય અંગે સી. આર. પાટિલે કહ્યું હતુ કે, પાર્ટી કોંગ્રેસને નબળી પાડવા માંગે છે  આથી કોંગ્રેસ કે વિરોધ પક્ષના મજબૂત નેતાને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે.

 

 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 21 hours ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?