By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત, 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત, 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

agragujaratnews
Last updated: 2023/10/09 at 5:55 PM
2 years ago
Share
ઈઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત, 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
SHARE

  • હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોતને ભેટ્યા
  • અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત
  • અમેરિકી જહાજો-યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આપ્યા આદેશ 

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધમાં ભારે વિનાશ વેતર્યો છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત થયાની પુષ્ટી કરી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ વચ્ચે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. પગપગ પર મોત દેખાતું આ યુદ્ધ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો તેવામાં અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા હમાસના હુમલામાં 9 અમેરિકી નાગરિકોના મોત થયાની પુષ્ટી કરી છે.  બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરોએ ઘણા ઈઝરાયેલી નાગરિકોને પણ બંધક બનાવ્યા છે. ઈઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરી જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ઘણા લોકોના મોત થયાના તેમજ ઘણાને બંધક બનાવાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

ઈઝરાયેલમાં US નાગરિકોને શોધખોળ શરૂ

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે, હાલ અમે 9 અમેરિકી નાગરિકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. આ સાથે ઈઝરાયેલમાં અમેરિકી નાગરિકોને શોધવાના માટે ઈઝરાયેલ સાથે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ ગઈકાલે જણાવ્યું હતું કે, અમે ઘણા અમેરિકી નાગરિકોના મોતની પુષ્ટી કરીએ છીએ. પીડિતો તથા અસરગ્રસ્ત પરિવારો પ્રતિ અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમેરિકી જહાજો-યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ આપ્યા

દરમિયાન આ ઘટનાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને રવિવારે જ ઈઝરાયેલમાં અમેરિકી જહાજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ કર્યો છે, જેમાં સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, હમાસના હુમલાનો સામનો કરી રહેલ સહયોગી દેશ ઈઝરાયેલ માટે અમેરિકાનું અતુટ સમર્થન છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના જણાવ્યા મુજબ, તેઓ અમેરિકી જહાજ યુએસએસ જેરાલ્ડ અને ફોર્ડને પૂર્વીય ભૂમધ્ય સાગરમાં મોકલી રહ્યા છે ઉપરાંત ફાયર ફાયટરની સ્ક્કડ્રોનની સંખ્યા પણ વધારી રહ્યા છીએ.

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
હેલ્થ

Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર

By 1 day ago
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?