By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    14 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    15 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    16 hours ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    17 hours ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    18 hours ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: નાડીનો અર્થ, મર્મ અને…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નાડીનો અર્થ, મર્મ અને…

AgraGujarat Rajkot
Last updated: 2025/07/31 at 9:30 AM
19 hours ago
Share
નાડીનો અર્થ, મર્મ અને…
SHARE

પ્રાણમય કોશ અથવા ઊર્જા શરીરમાં 7ર,000 નાડીઓ છે. આ 7ર,000 નાડીઓ ત્રણ મુખ્ય નાડીઓમાંથી નીકળે છે – ડાબી, જમણી અને મધ્ય – ઈડા, પિંગળા અને સુષુમ્ના. `નાડી’ શબ્દનો અર્થ જ્ઞાનતંતુ નથી. નાડીઓ શરીરમાં પ્રાણ વહેવાના માર્ગો કે ચેનલો છે. આ 7ર,000 નાડીઓનું ભૌતિક અસ્તિત્વ નથી. એટલે કે જો તમે શરીરને કાપીને અંદર જુઓ તો તમને એ નહીં મળે, પણ જેમ જેમ તમે વધુ જાગરૂક થાઓ છો, તમને ખબર પડશે કે ઊર્જા આડેધડ રીતે નથી ફરતી, એ નક્કી થયેલા માર્ગો પર ફરે છે. એવા 7ર,000 અલગ અલગ રસ્તા છે જેમાં ઊર્જા કે પ્રાણ ફરે છે.

ઈડા અને પિંગળા અસ્તિત્વમાં રહેલા મૂળભૂત દ્વૈતને દર્શાવે છે. આ એ જ દ્વૈત છે જેને આપણે પરંપરાગત રીતે શિવ અને શક્તિ તરીકે ઓળખીએ છીએ અથવા તમે એને સીધો પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ કહી શકો છો અથવા તમારું તાર્કિક પાસું અને સ્ફુરણાને લગતું પાસું પણ કહી શકો. આના આધાર પર જ જીવન બને છે. આ બે દ્વૈત વગર જીવન જેવું અત્યારે છે એવું ન હોત. શરૂઆતમાં બધું જ મૂળભૂત હોય છે, કોઈ દ્વૈત નથી. પણ એકવાર સૃષ્ટિ ઘટિત થાય છે, ત્યારે દ્વૈત આવે છે. જ્યારે હું પુરુષ ગુણ અને સ્ત્રી ગુણની વાત કરું છું, ત્યારે હું જાતિના સંદર્ભમાં, પુરુષ કે સ્ત્રી હોવા વિશે નહીં, પણ કુદરતમાં રહેલા અમુક ગુણો વિશે વાત કરું છું. કુદરતમાં અમુક ગુણોને પુરુષ ગુણ તરીકે ઓળખવામાં આવ્યા છે. અન્ય અમુક ગુણોને સ્ત્રી ગુણ તરીકે ઓળખવામાં આવ્યા છે. તમે પુરુષ હોઈ શકો છો, પણ જો તમારી ઈડા વધુ સક્રિય હોય, તો તમારામાં સ્ત્રી ગુણ વધારે હોઈ શકે. તમે સ્ત્રી હોઈ શકો છો, પણ જો તમારી પિંગળા વધુ સક્રિય હોય, તો તમારામાં પુરુષ ગુણ વધારે હોઈ શકે.

ઈડા અને પિંગળા વચ્ચે સંતુલન લાવવાથી તમે દુનિયામાં વધુ અસરકારક બનશો, તેનાથી તમે જીવનનાં પાસાંઓને સારી રીતે સંભાળી શકશો. મોટાભાગના લોકો ઈડા અને પિંગળામાં જ જીવે છે અને મરે છે. સુષુમ્ના, જે મધ્ય જગ્યા છે, તે સુષુપ્ત રહે છે, પણ સુષુમ્ના માનવ શરીરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. ફક્ત જ્યારે ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે છે, ત્યારે જ જીવન ખરેખર શરૂ થાય છે.

મૂળભૂત રીતે સુષુમ્ના ગુણ વગરની છે, એનો પોતાનો કોઈ ગુણ નથી. એ ખાલી જગ્યા જેવી છે. જો ખાલી જગ્યા હોય, તો તમે જે ઈચ્છો તે બનાવી શકો છો. એકવાર ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે, ત્યારે આપણે કહીએ છીએ કે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો છો. `રાગ’ એટલે રંગ. `વૈરાગ’ એટલે કોઈ રંગ નહીં, તમે પારદર્શક બની ગયા છો. જો તમે પારદર્શક બન્યા છો, તો જો તમારી પાછળ લાલ છે, તો તમે પણ લાલ થઈ જાઓ છો. જો તમારી પાછળ વાદળી છે, તો તમે પણ વાદળી થઈ જાઓ છો. જો તમારી પાછળ પીળું છે, તો તમે પણ પીળા થઈ જાઓ છો. તમે નિષ્પક્ષ છો. તમે જ્યાં પણ હોવ, તમે એનો ભાગ બની જાઓ છો, પણ કંઈ પણ તમને ચોંટતું નથી. ફક્ત જો તમે આવા હોવ, ફક્ત જો તમે વૈરાગ્યની સ્થિતિમાં હો, તો જ તમે અહીં રહીને જીવનનાં બધાં પાસાંઓની ખોજ કરવાની હિંમત કરશો.

અત્યારે તમે ઠીક ઠીક સંતુલિત છો, પણ જો કોઈ કારણસર બહારની પરિસ્થિતિ વિચિત્ર થઈ જાય, તો તમે પણ એની પ્રતિક્રિયામાં ગાંડા થઈ જશો, કેમ કે એ ઈડા અને પિંગળાનો સ્વભાવ છે. એ બહારની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપે છે, પણ એકવાર ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે, ત્યારે તમે નવા પ્રકારનું સંતુલન મેળવો છો. એક આંતરિક સંતુલન જ્યાં બહાર ગમે તે થાય, તમારી અંદર એક એવી જગ્યા છે જે ક્યારેય ખલેલ પામતી નથી, જે ક્યારેય કોઈ પણ પ્રકારની અશાંતિમાં નથી, જેને બહારની પરિસ્થિતિઓ અડી શકતી નથી. ફક્ત જો તમે તમારી અંદર આ સ્થિર સ્થિતિ બનાવો, તો જ તમે ચેતનાનાં શિખરો સર કરવાની હિંમત કરશો.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : કિડની માટે આ વસ્તુઓ હાનિકારક, વધુ પડતું સેવન કિડની ફેલ્યોરનું વધારશે જોખમ
હેલ્થ

Health News : કિડની માટે આ વસ્તુઓ હાનિકારક, વધુ પડતું સેવન કિડની ફેલ્યોરનું વધારશે જોખમ

By 7 days ago
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
Health Tips : એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક રાંધતા હોવ તો સાવધાન, આ ગંભીર બીમારીનું વધશે જોખમ
Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?