By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    35 minutes ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ

agragujaratnews
Last updated: 2023/11/02 at 2:58 AM
2 years ago
Share
Teachers Recruitmentનું ક્રેડિટ લેવા લાગી રેસ, નીતિશ કુમારની ગઠબંધનને સલાહ
SHARE

  • શિખકોની ભરતીને ળયાની સીએમ નીતિશ કુમારનું દર્દ છલકાયું 
  • બિહાર પાવર હોલ્ડિંગના કાર્યક્રમમાં પહોંચ્યા નીતિશ કુમાર 
  • આરજેડી અને તેજસ્વી યાદવને નીતિશ કુમારે આપી સલાહ 

બિહારના રાજકારણમાં ગરમાગરમી કોઈ નવી વાત નથી. એવામાં એકવાર ફરી રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળી રહી છે. આ વખતે શિક્ષકોની ભરતીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. વાસ્તવમાં, શિખકોની ભરતીનું ક્રેડિટ લેવાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારનું હૃદય છલકાયું છે. સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારની ગઠબંધન સરકારમાં બધુ સારું નથી ચાલી રહ્યું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સહયોગી પક્ષો RJD અને અન્ય પક્ષોના મંત્રીઓને સલાહ આપી દીધી. જણાવી દઈએ કે BPSC શિક્ષક ભરતીને મંજૂરી બાદ આરજેડી અને જેડીયું વચ્ચે સમગ્ર મામલે શ્રેય લેવાની રેસ લાગી. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરમાં કહેવું પડ્યું કે તેઓ કોઈ એક જ પાર્ટીને ક્રેડિટ ન આપે. એમ કહો કે આ રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિઓ કરવામાં આવી છે.

સીએમ નીતિશ કુમાર બિહાર પાવર હોલ્ડિંગના 11માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, મંચ પર હાજર આરજેડી ક્વોટા મંત્રી આલોક મહેતાને સલાહ આપતાં તેમણે કહ્યું કે જે પણ કામ થઈ રહ્યું છે તેના માટે તમે પોતાને અને તમારી પાર્ટીને શ્રેય આપવામાં વ્યસ્ત ન થાઓ.

નીતિશકુમારે આરજેડીને આપી સલાહ

સંબોધનમાં નીતિશકુમારે કહ્યું કે જે કઈ કરી રહી છે તે રાજ્ય સરકાર કરી રહી છે. અમે ક્યારેય કરેલા કામ માટે વ્યક્તિગત ક્રેડિટ લેતા નથી. તમારી અને તમારી પાર્ટીનો શ્રેય લેવાને બદલે કહો કે રાજ્ય સરકારે નિમણૂક કરી છે. હકીકતમાં, સત્તામાં આવતા પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહારના 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેબિનેટની પ્રથમ બેઠકમાં તેઓ પ્રથમ પગલાથી 10 લાખ યુવાનોને નોકરી આપવા પર કામ કરશે.

તેજસ્વીને શ્રેય આપવાની તૈયારી

જ્યારે તેજસ્વી બિહારના ડેપ્યુટી સીએમ બન્યા ત્યારે આરજેડી અને તેના નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી નિમણૂકોને તેજસ્વીના વચનની અસર ગણાવીને શ્રેય લેવાનું શરૂ કર્યું. આરજેડી સતત કહેતી રહી છે કે તેજસ્વી યાદવ દ્વારા કરવામાં જે વચનો આપવામાં આવેલા તે વચનો પૂરા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે આરજેડીને સલાહ આપી છે. RJD અને તેના નેતાઓ રાજ્યમાં એક લાખથી વધુ શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાનો શ્રેય પણ લઈ રહ્યા છે.

તેજસ્વીએ આપ્યું હતું 10 લાખ નોકરીઓનું વચન

રાજ્યમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી તેને તેજસ્વીના 10 લાખ નોકરીઓના વચન સાથે જોડી રહ્યા છે. આ અંગે આજે જ્યારે સીએમ નીતિશ કુમાર ઉર્જા વિભાગના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ નીતિશ કુમારે આના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જે પણ નિમણૂકો કરવામાં આવે છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ પક્ષ દ્વારા નહીં.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 hours ago
'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
RCBની જીત બાદ સિદ્ધાર્થ માલ્યાના વીડિયોને ઈન્સ્ટાગ્રામે કર્યો ડિલીટ, જુઓ Video
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?